________________
દિવનામ આદીક સ્વરુપકા નિરુપણ વ્યક્ત કરવામાં આવી છે. અહીં આગમને કસેન્ટી ઉપમા દેવાનું કારણ એ છે કે જેવી રીતે સે નું, ચાંદી આદિના વાસ્તવિક સ્વરૂપનું પરિજ્ઞાન નિષપદ (કસોટી કરવાનો પથ્થર) વડે થાય છે, એ જ પ્રમાણે સોનાચાંદી જેવાં ઝવાદિ પદાથે છે તેમના વાસ્તવિક સ્વરૂપનું પરિજ્ઞાન આગમ (શાઅ) વ૮. જ થાય છે. તેથી તેમના સ્વરૂપના પરિજ્ઞાનના હેતુભૂત હોવાને કારણે સૂત્રકારે આગમને અહીં નિકલ (કટી પથ્થરની ઉપમા આપી છે સૂ૦૧૪૪
હવે સૂત્રકાર દ્ધિનામના સ્વરૂપનું નિરૂપણ કરે છે– “તે નામે” ઈત્યાદિ–
શબ્દાર્થ (સે ફ્રિ નં ટુનામે ?) હે ભગવન્! નામના બીજા પ્રકાર રૂપ હિનામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(સુનાને વિષે જૂળ) દ્વિનામ-દ્વિવિધ નામ બે પ્રકારનું છે-અહી હિનામ પદ બે પ્રકારના અર્થમાં વપરાયું છે. તેથી બે પ્રકારનું જે નામ છે. તેનું નામ હિનામ છે. (સંજ્ઞા) નામના બે પ્રકારો નીચે પ્રમાણે છે-(gnfણ ચ કારરિપુ ચ) (૧) એકાક્ષરિક અને (૨) અનેકાક્ષરિક જે નામ એક અક્ષર વડે નિપન્ન થાય છે, તે નામને એકાક્ષરિક નામ કહે છે. અને જે નામ અનેક અક્ષર વડે નિઃપન્ન થાય છે, તેને અનેકાક્ષરિક નામ કહે છે.
જેમ કે “દી” (લજજા), “શ્રી” (લક્ષમી), “ધી” બુદ્ધિ, “સી” આદિ એકાક્ષરિક દ્રિનામ છે. કન્યા, વીણા, લતા, માલા, આદિ અનેકાક્ષરિક હિનામ છે. એજ વાત સૂત્રકારે આ સવપાઠ દ્વારા પ્રશ્નોત્તરપૂર્વક પ્રકટ કરી છે
( f g gágિ gTgg અળાવિ , તા-હી, વી, धी, थी, से त एगक्खरिए। से कि त अणेगवरिए ? अणेगवरिए अणेगવિશે વન–સંહા-દાળ, વીજા, છા, મા, તે તું જળારિ૫) આ સૂત્રપાઠને ભાવાર્થ ઉપર પ્રકટ કરવામાં આવે છે. એ જ પ્રમાણે “છીએ, પત્તા” આ ત્રણ અક્ષરેથી નિપન્ન થતા નામને અનેકાક્ષર નિષ્પન્ન નામમાં જ સમાવેશ કરવો જોઈએ આ પ્રકારે એકાક્ષર અને અનેકાક્ષર વડે નિષ્પન્ન થતા બે પ્રકારવાળા નામ વડે વિવક્ષિત સમસ્ત વસ્તુસમૂહનું પ્રતિપાદન થાય છે, તેથી તેને હિનામ રૂપ ગણવામાં આવે છે. “ઢિ હi 7 પણ નાતિ દિનાન" સર્વનું નામ બે રૂપવાળું હોય છે, તેથી તે દ્વિનામ રૂપ છે એકક્ષરિક અને અનેકાક્ષરિક, આ બે જ, નામનાં બે રૂપ છે. “pયો નાનો સમાદિનામ” આ પક્ષે પણ 'દ્વિનામ એવી જ છાયા સમજવી જોઈએ હવે સૂત્રકાર બીજી રીતે ઢિનામનું નિરૂપણ કરે છે–
| (ાવા-ટુનામે કુતિ ) અથવા-હિનામ બે પ્રકારના કહ્યા છે(ક) તે બે પ્રકારો નીચે પ્રમાણે છે-(નીવરામે , અનીરનામે ૨) (૧) જીવનામ અને (૨) અજીવ નામ.
પ્રશ્ન-(રે જિં તું જીવના) હે ભગવન ! જીવનામ એટલે શું ?
ઉત્તર-(નીરનામે મળે વિદે વળ) જીવનામના અનેક પ્રકાર કહ્યા છે. (i') જેમ કે (જેવો નજરો તો રોજો ) દેવદત્ત, યજ્ઞદત્ત, વિગુદત્ત, સોમદત્ત, વગેરે.
અનુયોગ દ્વાર સુત્રમ
૨૧૭