________________
શબ્દાર્થ-રે લિં વિનામે ?) હે ભગવન ! ત્રિનામ એટલે શું?
ઉત્તર-(રિનાને સિવિદ્દે gm) ત્રિનામના ત્રણ પ્રકાર કહ્યા છે. ત્રણ રૂપવાળું જે નામ છે, તેને વિનામ કહે છે ત્રિનામ હોવાને લીધે જ તે ત્રણ પ્રકારનું છે. (રંગ) તે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે-ત્રણામે, મુળનામે, વનવા) (૧) દ્રવ્યનામ, (૨) ગુણનામ અને (૩) પર્યયનામ (પર્યાયનામ)
જુદી જુદી પર્યાને જે પ્રાપ્ત કરે છે, તેનું નામ દ્રવ્ય છે. આ દ્રવ્યનું જે નામ છે તેને દ્રવ્ય નામ કહે છે. ગુણ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. “જે ગણુાય તે ગુણ છે. ” તે ગુણનું જે નામ છે તેને ગુણનામ કહે છે. પર્યાયનું જે નામ છે, તેનું નામ પડનામ છે. આગળ ૧૪૭માં સૂત્રમાં સૂત્રકાર આ પર્યાયનામનું વર્ણન કરવાના છે.
પ્રશ્ન-(સે ૪ નં નામે?) તે દ્રવ્યનામ શું છે?
ઉત્તર-(વળામે હવિષે વળજો) દ્રવ્યનામ છ પ્રકારનું કહ્યું છે. (૪) જેમ કે....(જમરિયા, પથિકાર, વાચિજા, કી0િાવ, પુરા૪િજાણ, અઢારમા ૨) ધર્માસ્તિકાય, અધર્મારિતકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમય (કાળ) આ બધાં પદેની વ્યાખ્યા પહેલાં આપવામાં આવી છે, તેથી અહી તેમની વ્યાખ્યા આપવામાં આવી નથી (જે તે જના) આ પ્રકારનું તે દ્રવ્યનામ છે.
પ્રશ્ન-( f R મુળનામ) હે ભગવન્! ગુણનામ કેને કહે છે?
ઉત્તર-(કુળનામે વંદે પvળ-સંજ્ઞા) ગુણનામ પાંચ પ્રકારનું કહ્યું છે. તે પ્રકારે નીચે પ્રમાણે છે-(વાળાને, પામે, રહાણે, શાળા, રંઠાનામ) વર્ણનામ, ગંધનામ, રસનામ, સ્પર્શનામ અને સંસ્થાનનામ વસ્તુને જેના વડે અલંકૃત કરાય છે, તેને વણ કહે છે. તે વર્ણનું જે નામ છે તેને વર્ણનામ કહે છે. સુંઘવાથી જેને અનુભવ થાય છે, તે ગધ છે. આ ગંધનું જે નામ છે તેને ગંધનામ કહે છે. ચાખવાથી જેનો અનુભવ થાય તે રસ છે. એવા રસનું જે નામ છે, તે રસનામ છે. કઈ પણ વસ્તુને અડકવું તેનું નામ સ્પર્શ છે. આ સ્પર્શનું જ નામ છે તેને સ્પર્શનામ કહે છે. સંસ્થાન એટલે આકાર આ સંસ્થાનના નામને સંસ્થાનનામ કહે છે.
પ્રશ્ન-(જિં નં વાના) હે ભગવન્ ! વર્ણનામનું સ્વરૂપ કેવું હોય છે?
ઉત્તર-(વળગામે પંજવિદ્ quત્તે) વર્ણનામ પાંચ પ્રકારના કહ્યાં છે. (રંગ) જેમ કે....(ાઢવાળાને, નીજવાળામે, રોહિત્ર નામે, હારિવાનામે, સુદ્ધિavળનામે) (૧) કૃષ્ણવર્ણનામ, (૨) નીલવર્ણનામ, (૩) લહિત (૨ક્ત) વર્ણનામ, (૪) હારિદ્ર (પીળા) વર્ણનામ, અને (૫) શુકલવર્ણનામ.
આ સિવાયના જે પૂસર આદિ વણે છે, તેઓ ઉપર્યુક્ત વર્ગોના સંયોગથી જ ઉત્પન્ન થાય છે, તેથી તેમને સ્વતંત્ર વણું રૂપ ગણી શકાય નહી, તેથી અહી તેમને સ્વતંત્ર પ્રકારો રૂપે બતાવવામાં આવેલ નથી સુરભિગપ (સુગંધ) અને દુરભિગંધ (દુગધ)ના ભેદથી ગધગુરુના બે પ્રકાર પડે છે. જે ગધ જીને પિતાની તરફ આકર્ષે છે તે ગધને સુરભિગંધ અને જે ગંધ જીવને પિતાની તરફ ખેંચવાને બદલે વિમુખ કરે છે એવી ગંધને
રભિગધ કહે છે. રસના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે-(૧) તિક્ત (તીખો). (૨) કટુક (કડવો), (૩) કષાય (તુર), (૪) અશ્લ (ખાટે) અને (મધુ૨) કક આદિ દોષનો નાશ કરનાર જે રસ છે તેનું નામ તિક્તરસ છે. આયુર્વેદ શાસ્ત્રમાં તિક્તરસના સેવનના નીચે પ્રમાણે લા બતાવ્યા છે-પગ્ય માત્રામાં
અનુયોગ દ્વાર સુત્રમ
૨૧૯