________________
ઉપરના કોષ્ટકને આધારે એક શિર્ષ પ્રહેલિકાના વર્ષોની ગણતરી કરવામાં આવે તે ૧૯૪ આંકડાની સંખ્યા આવે છે. તે સંયા નીચે પ્રમાણે છે૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩૫ ૯૯૭૫૬૬૪૬૨૧૮૯૬૬૮૪૮૦૮ ૦૧૮૩૨૯૬ આ ૫૪ આંકડા ઉપર જમણી તરફ ૧૪૦ શૂન્ય મૂકવાથી જે ૧૯૬ આંકડાની સંખ્યા આવે છે, તે સંખ્યા એક શિર્ષ પ્રહેલિકાનાં વર્ષો બતાવે છે. આ કાળપ્રમાણને આધારે કેટલાક રત્નપ્રમા નરકના નારકેના, ભવનપતિ દેના, વ્યન્તર દેના, અને સુષમદુષમ આરામાં ઉત્પન્ન થયેલા મનુષ્યના યથાસંભવ આયુનું પ્રમાણું કહી શકાય છે. શીર્ષ. પહેલિકાની આગળ પણ સંખ્યાત કાળ છે. પરંતુ અહીં તેનું કથન કરવામાં આવ્યું નથી કારણ કે તે અતિશય જ્ઞાનવજીત કરથ દ્વારા અસંખ્ય વહાર્ય છે-છદ્મસ્થ જીવો દ્વારા તેને વ્યવહારમાં ઉપયોગ થઈ શકે તેમ નથી સત્રકાર સર્વપ (સરસવ) આદિની ઉપમા દ્વારા તે કાળપ્રમાણેનું આગળ પર નિરૂપણ કરવાના છે. ઉ૫માં દ્વારા જ જેના સ્વરૂપને સમજાવી શકાય એમ છે એવાં ૫૫મકાળ અને સાગરોપમ કાળનું સ્વરૂપ સૂત્રકાર આગળ પ્રકટ કરવાના છે. દસ સાગરેપમ કે ટિકટિને એક અવસર્પિણી કાળ થાય છે અને ઉત્સર્પિણી કાળનું પણ એટલું જ પ્રમાણ કહ્યું છે. અનંત અવસ ળિકાળને એક પુદ્ગલ પરવત કાળ થાય છે. અનંત પુદ્ગલપરાવર્તને એક અતીતાદ્ધા-કાળ થાય છે એટલે કે અનિતાદ્ધામાં અનંત પુ "લપરાવતકાળ હોય છે. એ જ પ્રમાણે અનંત પુદ્ગલપરાવે તેને એક અનાગતાદ્ધા કાળ થાય છે. જે સાદ્ધ કાળ છે તે અતીત, અનાગત અને વર્તમાન, આ ત્રણે કાળના સંમિલિતકાળ રૂપ હોય છે. આ પ્રકારનું નુપૂર્વીનું સ્વરૂપ છે.
હવે પશ્ચાનુ પૂવીનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે પ્રશ્ન-( f rછાનુકુળી) હે ભગવન્! પશ્ચાનુપૂવનું સ્વરૂપ કેવું છે
ઉત્તર-(વાઢા, ગળાનચઢાં કાર સમ) સર્વોદ્ધા, અનાગતાદ્ધા ઈત્યાદિ ઉલટા કમ સમય પર્વતના પદેને વિન્યાસ (સ્થાપના) કરે, તેનું નામ પાનવ છે. ( તે જાણી ) આ પ્રકારનું પાનવીનું સ્વરૂપ છે,
ઉત્તર-(gવાર રેવ પરવાઇ જુગુત્તરિયાપ બતાવાર રેઢી - મળમારો ટૂકૂળો) અનાનુપૂવીમાં સમયાદિ પદેને એક એની વૃદ્ધિથી ઉપન્યાસ કરવામાં આવે છે. ત્યાર બાદ આપસમાં (અંદર અંદ૨) તેમના ગણાં (તેમને ગુણાકાર) કરવામાં આવે છે. આ પ્રકારે ગુણાકાર કરવાથી જે અનંત ભંગરૂ૫ રાશિ ઉત્પન્ન થાય છે તેમાંથી શરૂઆતને અને અન્તનો એક, એમ બે ભંગ ઓછાં કરવામાં આવે છે. આ પ્રકારે અનાનપર અનંત ભંગરૂપ હોય છે. અહીં કાળને અધિકાર ચાલી રહ્યો છે અને સમયાદિક કાળરૂપે પ્રસિદ્ધ છે. તેથી શિને સમયાદિ રૂપ કાળનું આનુષંગિક રૂપે જ્ઞાન થઈ જાય તે હેતુથી સૂત્રકાર કલાનુર્વાના સ્વરૂપનું અન્ય પ્રકારે નિરૂપણ કરે છે-(કડવા વનાિ ારાપદવી સિવિતા પાના) અથવા
ઓપનિધિકી કાલાપૂર્વા ત્રણ પ્રકારની કહી છે. (તંsrel) તે ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે-(પુષ્યાનુગુeી, જાણુપુથી, ગળાજુથી) પૂર્વાવ, પશ્ચાનપૂવ અને અનાનુપૂવ.
અનુયોગ દ્વાર સુત્રમ
૨૦૪