________________
અનુગમકે સ્વરુપ કા નિરુપણ
સ્થાન રૂપ જાતિમાં જ અન્તભૂત થાય છે. આ સૂત્રની વ્યાખ્યા માટે પાછળ ૮૦મું' સૂત્ર વાંચી જવુ જોઈએ।સૂ॰૧૩૦ના
“ સે સિં અનુત્તમે ” ઈત્યાદિ— શઠ્ઠા-(લે
ત અનુત્તમે ?, હે ભગવન્! અનુગમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(ગળુામેળવિદે વળત્તે) અનુગમ નવ પ્રકારના કહ્યો છે. (સંજ્ઞહા) તે પ્રકારો નીચે પ્રમાણે છે–
(સંતવચરવળયા, જ્ઞાન બાયહુંચે) સંતપદ પ્રરૂપણુતાથી લઈને ૫બહુવ પર્યન્તના નવ પ્રકાર। અહી ગ્રહણુ કરવા જોઇએ. તે નવ પ્રકાર હવે ગણાવવામાં આવે છે—
(૧) સત્પંદ પ્રરૂપશુતા, (૨) દ્રવ્યપ્રમાણુ, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્ધાના, (૫) કાળ, (૬) અન્તર, (૭) ભાગ‘ (૮) ભાવ અને (૯) અલ્પમહુત્વ.
વિદ્યમાન પદ્માવિષયક પદની પ્રરૂપણુતાનું નામ સપદપ્રરૂપણુતા છે. તેમાં (ગૅમયવહાર)ળ અનુપુથ્વી નારૂં અસ્થિ ળચિ ) કાઈ એવા પ્રશ્ન પૂછે કે ' નગમવ્યવકાર નયસ'મત આનુપૂર્વી દ્રવ્યેા છે કે નથી ? અનાનુપૂર્વી દ્રબ્યા છે કે નથી ? અવક્તવ્યક દ્રવ્યા છે કે નથી ? ” તા તે પ્રશ્નના ઉત્તર આ પ્રમણે આપવામાં આવે છે-(ળિયમા ઉતળિ વિયિ) ત્રણે કૂબ્યો અવશ્ય વિદ્યમાન છે. આ પ્રકારે આનુપૂર્વી આદિ દ્રવ્યેના અસ્તિત્વ વિષયક જે પ્રરૂપણા કરવામાં આવે છે તેનુ નામ સપદપ્રરૂપણુતા છે.
""
આ
હવે દ્રવ્યપ્રમાણુનુ સ્વરૂપ સમજાવવામાં આવે છે-જે દ્રવ્યાને આનુપૂર્વી આદિ રૂપે ઓળખવામાં આવે છે, તે દ્રબ્યાની સખ્યાના દ્રવ્યપ્રમાણમાં વિચાર કરવામાં આવે છે એજ વાતને નીચેના સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે–
प्रश्न- (णेगमवत्रहाराणं आणुपुत्रीदव्वाई कि संखिज्जाई, असंखिज्जाई, અનંતારૂં ?) નગમવ્યવહાર નયસમત સમસ્ત આનુપૂર્વી દ્રબ્યા શું સખ્યાત છે, અસખ્યાત છે, કે અનત છે ? આ પ્રકારના પ્રશ્ન અનાનુપૂર્વી દ્રવ્ય અને અવક્તવ્યક દ્રવ્યે વિષે પણ પૂછવા જોઇએ.
ઉત્તર-(તિળિ વિ નો સંવિખારૂં, બસંન્નિષ્નારૂં, નો અનંતાનું) આનુપૂર્વી આદિ ત્રણે પ્રકારના દ્રબ્યા સંખ્યાત પણ નથી, અન ́ત પશુ નથી, પરન્તુ અસખ્યાત છે. આ કથનના ભાવાથ એ છે કે ત્રણ સભ્યની સ્થિતિવાળાં પ્રત્યેક પરમાણુ આદિ દ્રવ્યે જો કે આ લેાકમાં અનંત છે, છતાં પણ તેમની સમયત્રય રૂપ સ્થિતિ એક જ છે, કારણ કે કાળની અહી' પ્રધાનતા ગ્રહણ કરવાની છે અને દ્રવ્યમહુત્વની ગૌણુતા સમજવાની છે તેથી ત્રણ સમયની સ્થિતિવાળાં જેટલાં પરમાણુથી લઈને અન`ત પર્યન્તના પુદ્ગલ પરમાણુવાળાં સ્કન્ધ રૂપ દ્રવ્યા છે, તેઓ બધાં પાતપેાતાની ત્રણ સમયની સ્થિતિની અપેક્ષાએ એક જ આનુપૂર્વી દ્રવ્ય રૂપ છે. એજ પ્રમાણે ને કે ચાર આદિ સમયની સ્થિતિવાળાં પ્રત્યેક પરમાણુ આદિ દ્રવ્ય અનંત છે, દસ સમય પન્તની સ્થિતિવાળાં, સખ્યાત સમયની સ્થિતિવાળાં અને અસંખ્યાત સમયની સ્થિતિવાળાં પરમાણુ આદિ દ્રવ્યે અનત છે, છતાં પણ તે તપેાતાની ચાર આદિ સમય, ઇસ પર્યન્તના સમય, સખ્યાત અને અસ',
અનુયોગ દ્વાર સુત્રમ
૧૯૧