Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 200
________________ પિતાપિતાની એક સરખી જાતિવાળા પદાર્થો અનાનુપવી એ રૂપ છે. (ફુવનપટ્રિા અવશ્વયા) એ સમયની સ્થિતિવાળા અનેક તિપિતાની એક સરખી જાતિવાળા પદાર્થો અવક્તવ્ય કે રૂપ છે. આ પ્રકારે એકવચનાન્ત અસયેગ પક્ષમાં ત્રણ ભંગ અને બહુવચનાત અસાગ પક્ષમાં ૫ણુ ત્રણ બંગ બને છે. આ રીતે અસગપક્ષે કુલ ૬ અંગ બને છે. સગપક્ષે એકવચન અને બહુવચન સંબંધી પ્રથમ અને દ્વિતીય ભંગને સંયુકત કરવાથી ત્રણ સમયની સ્થિતિવાળો પદાર્થ એ આનુપાવી રૂપ અને એક સમયની સ્થિતિવાળા પદાર્થ એક અનાનુપવી” રૂપ સમજ ઈએ, એ જ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે (माया तिसमयदिइए य एगसमयष्ट्रिइए य माणुपुब्बी भणाणुपुम्बी य) આ પ્રકારે પહેલી ચતુર્ભાગીને પહેલે ભંગ ઉપર પ્રકટ કરવામાં આવે છે. (एवं तहा चेव दवाणुपुत्वीगमेणं छबीसं भंगा भाणियल्या जाव से तंगમારા મનોવાળા) આ પ્રકારે દ્રવ્યાનવીના પાકમાં દર્શાવ્યા અનુસાર રના ૨ ભંગ અહી પણ સમજવા જોઈએ. “તે જામવાડાનાળ મંળોવંચા” નૈગમળ્યવહાર નયસંમત અંગેપદનતાનું સ્વરૂપ આ પ્રકારનું છે, આ સૂત્રપાઠ પર્યતનું સમસ્ત કથન અહીં પ્રહણ કરવું જોઈએ. આ પ્રકારનું ભંગાપદનતાનું સ્વરૂપ સમજવું અહી આ પ્રકારના ૨૬ ભંગ બને છે એકવચનાઃ ત્રણ નંગ(૧) ત્રિસમય સ્થિતિક-એક પરમાણુ દ્રવ્યથી લઈને અનંતાણુક કન્ય પર્યન્તના વ્યવિશેષરૂપ-આનવી (૨) એક સમયસ્થિતિક એક પરમાણુ દ્રવ્ય આદિથી લઈને અનંત અણુક કન્ધ પર્યન્તના દ્રવ્યવિશેષ રૂપ આપવી (૩) એ સમયની સ્થિતિવાળા એક પરમાણુ દ્રવ્ય આતિથી લઈને અનંતાણા કન્ય પર્વતના વિશેષ રૂપ અવક્તવ્યક બહુવચનાઃ ત્રણ અંગે (૧) ત્રણ સમયની સ્થિતિવાળાં અનેક એક એક પરમાણુ રૂપ દ્રવ્યોથી લઈને અનેક અનતાણુક અંધ પર્યન્તના દ્રવ્યવિશેષ આનુપૂવઓ છે. (૨) એક સમયની સ્થિતિવાળાં એક એક પરમાણુ રૂપ દ્રવ્યોથી લઈને અનેક અનંતાણુક ક પર્યંતના વ્યવિશે અનાનપવીએ છે. (૩) બે સમયની સ્થિતિવાળાં અનેક એક એક પરમાણુ રૂપ દ્રવ્યોથી લઈને અનેક અનંતાણુક કન્ધ પર્યન્તના દ્રવ્યવિશે અવક્તવ્ય રૂપ છે. બે પના સાગથી પહેલી ચતુભગી (ચારભાંગા) નીચે પ્રમાણે બને છે (૧) આપવી અનાનુપૂવી, (૨) આનુપૂવ અનાનુપૂર્વીએ, (૧) આન પવી એ અનાનુપૂર્વી અને (૪) આનુપૂવીએ અનાનુપૂર્વા એ. બે પદેના સંગથી બીજી ચતુર્ભાગી નીચે પ્રમાણે બને છે (૧) આનુપૂવી અવક્તવ્યક, (૨) આનુપૂવી ઘણા અવક્તવ્ય, () આનુપૂર્વી એ એક અવક્તવ્ય, (૪) અનેક આનુપૂર્વી એ અનેક અવતા . બે પદના સાગથી ત્રીજી ચતુર્ભગી આ પ્રમાણે બને છે (૧) એક આનુપૂવી એક અવક્તવ્ય, (૨) એક અનાનુપૂરી વણા અવકતવ્ય, (૩) ઘણુ અનાનુપૂર્વી એક અવક્તયક () ઘણી અનાનવી એ ઘણા અવક્તવ્ય. અનુયોગ દ્વાર સુત્રમ ૧૮૯

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297