________________
કરણીય હોય છે, (તબ્દ)તે કારણે (કાવયં નામ) તેનું નામ આવશ્યક છે. (સે “મારપં શાવરHદ નિવિવિ સામિં આ પ્રકારે સૂત્રકારે જે પહેલાં કહ્યું છે તે અનુસાર નામ રથાપના આદિ ભેદો દ્વારા આવશ્યક ન્યાસ (વિભાગ) કરીને વર્ણન કર્યું છે આ પ્રકારે અનુયોગદ્વાર સૂત્રને આવશ્યક અધિકાર અહીં સમાપ્ત થાય છે. જે ૨૯ છે
હવે સૂત્રકાર “મુ નિવિવિસામ” આ કથન અનુસાર શ્રેતાધિકારને પ્રારંભ કરે છે સૌથી પહેલાં તેઓ શ્રતના સ્વરૂપનું નિરૂપણ કરવા નિમિત્તે “ હિં સં સુધ” ઈત્યાદિ સૂત્ર કહે છે–“રે સં સુગં?” ઈત્યાદિ – - શબ્દાર્થ (સે જિં સુષ) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે “હે ભદન્તા સુતનું સ્વરૂપ કેવું છે?
નામથુત કા નિરુપણ ઉત્તર-(સુષે વહું ઘogi) શ્રત ૨૨ ટકાનું કહ્યું છે (તંગ€) તે ચાર પ્રકાર નીચે પ્રમાણે છે-(ામ મુ, કામુઈ, મુલું, માત્રમાં, (૧) નામ શ્રુત (૨) થાપનાથુત, (૩) વ્યયુત, અને (૪) ભાવ, ત. સૂ૦ ૩૦ છે હવે સૂત્રકાર મિતના સ્વરૂપનું નિરૂપણ કરે છે
fજ તં નામHa?'' ઈત્યાદિ-- શબ્દાર્થ-શિય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે હે ભગવન! નામસ્થતનું કેવું સ્વરૂપ છે?
ઉત્તર-(નામસુ)નામથુતનું સ્વરૂપ આ પ્રકારનું ઇ-(વસ નું નવરસ વા જીવ વા વાવ સુપ નામ કન્નડ) જે કઈ જીવ અથવા અજીવ આદિનું
ત” એવું જે નામ રાખવામાં આવે છે તેને નામ ત કહે છે. આ નામથનની વ્યાખ્યા મ આવશ્યકની વ્યાખ્યા અનુસાર જ સમજી લેવી. • સુત્ર ૩૧ છે
આગમસે દવ્યશ્રુતકા નિરુપણ હવે સુત્રકાર સ્થાપના શ્રતના સ્વરૂપનું નિરૂપણ કરે છે -
“સે f ઢાળામુi?” ઈત્યાદિ
શબ્દાર્થ-( f તં) ઈત્યાદિ-શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવન! સ્થાપનાતનું કેવું સ્વરૂપ છે? (વજો વા નાવ સ્થળ વિજ્ઞ૬) કાષ્ઠ આદિમાં “આ શ્રવ છે” આ પ્રકારની જે કલ્પના અથવા આરેપ કરવામાં આવે છે તે સં વળFાં તેને “સ્થાપનામૃત” કહે છે (ામ વળાં જો પવિ) હે ભગવન્! નામ અને સ્થાપના વચ્ચે તફાવત છે?
ઉત્તર-(નામ ગાર્ષિ વાળા રુરિયા વા શોના) નામ યાત્કાધિક હોય છે. અને સ્થાપના યાવકથિક અને ઈવરિક, આ બન્ને પ્રકારની હોય છે. આ સૂત્રનું વિશેષ વિવેચન તથા આ સત્રને ભાવાર્થ બારમાં સૂત્રમાં (સ્થાપના આવશ્યક સૂત્રમાં) કહ્યા અનુસાર સમજ. ૦ ૩૨ .
અનુયોગ દ્વાર સુત્રમ