________________
ત્વ છે, મોજાવ , વ્યવ છે, સમજે,) હયકત્વ, ગજસ્કન્ય, કિન્નરસ્કન્ય. કિં પુરુષસ્ક, મહેરગચ્છ, ગંધર્વસ્કન્ધ, અને વૃષભસ્કન્ધ.
ચેતના, સંજ્ઞાન, ઉપયોગ, અવધાન, મન, અને વિજ્ઞાન આ બધા ચિત્તના પર્યાયવાચી શબ્દો છે. આ ચિત્તથી જે યુક્ત હોય છે તેને સચિત્ત કહે છે. આ સચિત્તસ્કન્ય વ્યકિતભેદની અપેક્ષાએ અનેક પ્રકારના છે. હય એટલે ઘેડે તે પુદ્ગલ પરમાણુઓની એક વિશિષ્ટ પર્યાય રૂપ છે. તેથી તે સ્કધરૂપ છે. એ જ પ્રમાણે ગજાદિ સ્કન્ધના વિષયમાં સમજવું.
કિન્નરથી લઈને વ્યન્તર પર્વતના સ્કન્ધ વ્યતર દેવના ભેદરૂપ છે. વૃષભ એટલે બળદ. જીને ગૃહીત શરીરની સાથે અમુક રૂપે અભેદ છે, છતાં પણ સચિત્ત દ્રવ્યને અધિકાર ચાલતો હોવાથી અહીં તે તે પર્યાયામાં રહેલા જીવમાં જ પરમાર્થ: (રવભાવત) સચેનતા હોવાને લીધે તે હયાદિ સંબંધી છે જ વિવક્ષિત થયા છે તેમાં અધિષ્ઠિત (તદધિષ્ઠિત) શરીરની વિવક્ષા અહીં થઈ નથી.
શંકા--આપ અહીં છમાં જે સ્કધતાનું પ્રતિપાદન કરતું કથન કરી રહ્યા છે. તે કથન ઉચિત લાગતું નથી, કારણ કે જે પુદ્ગલપ્રચય રૂપ હોય તેમાં જ સ્કન્ધતા ઘટાડી શકાય છે જીવમાં સ્કન્ધતા ઘટાડી શકાતી નથી કારણ કે તે પુગલપ્રયચ રૂપ નથી.
ઉત્તર “પુદગલપ્રચયમાં જ સ્કન્ધતા ઘટિત થાય છે, એવી કોઇ એકાસ્તિક વાત જ અહીં પ્રતિપાદિત થઈ નથી. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશયુકત હોય છે. તે દષ્ટિએ વિચાર કરવામાં આવે છે તેમાં સ્કવતા સુપ્રતીત થાય છે. તેથી પુદ્ગલપ્રચય રૂ૫ નહીં હોવા છતાં પણ અસંખ્યાત પ્રદેશાત્મકતા રૂપ પ્રચયવાળ હોવાને કારણે જીવમાં સ્કન્ધતા સુઘટિત જ છે?
શંકા–હયસ્કન્ધ આદિ સ્કન્ધામાંથી કોઈ પણ એક ધના ઉદાહરણ દ્વારા સચિત્ત દ્રવ્યસ્કનું પ્રતિપાદન કરી શકાય એમ છે. છતાં અહીં અનેક ઉદાહરણ આપવા પાછળ સૂત્રકારને શો હેતુ રહેલે છે.
ઉત્તર-આત્માદ્વૈતવાદનું નિરાકરણ કરવાને માટે ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા વિજાતીયકની અનેકતાની અપેક્ષાએ સૂત્રકારે આ ઉદાહરણ બતાવ્યા છે. જે માત્ર અદ્વૈતવાદને જ સ્વીકાર કરવામાં આવે, તે સિદ્ધ અને સંસારીનો જે વ્યવહાર છે તેના ઉચ્છેદને પ્રસંગ પ્રાપ્ત થશે.
અચિત્તદવ્ય સ્કન્ધકા નિરુપણ ( સં છે) આ પ્રકારે સચિત દ્રવ્યના સ્વરૂપનું વર્ણન અહીં સમાપ્ત થાય છે કે સૂ૦ ૪૮ છે
હવે સૂત્રકાર અચિત્ત દ્રવ્યસ્કલ્પના રેપનું નિરૂપણ કરે છે“તે જિં ચિત્ત શૈ” ઈત્યાદિ
શબ્દાર્થ–( જિં અનિત્ત ?) શિષ્ય ગુરુને એ પ્રશ્ન કરે છે કે હે ભગવન્ ! પૂર્વ પ્રસ્તુત અચિત્ત દ્રવ્યસ્કન્વનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–(જિ વવયે ગાવિ goળ) અચિત્તદ્રવ્યસ્કન્ધ અનેક પ્રકારને કહ્યો છે. (તંગહા) જેમ કે.
(दुपएसिए, तिपएसिए जाव दसपएसिए, सखेजपएसिए, असंखेजपएસિષ, ગવંતપરિષ) બે પ્રદેશવાળ અચિત્ત દ્રવ્યસ્કન્ધ ત્રણ પ્રદેશવાળ અચિત્ત દ્રવ્યસ્કન્ય. એ જ પ્રમાણે દસ સુધીના પ્રદેશવાળે અચિત્ત દ્રવ્યકન્ય, સંધ્યાત
અનુયોગ દ્વાર સુત્રમ
૭૮