________________
આત્મામાં એકરૂપ થવુ, એ અર્થ થાય છે. આ રીતે સૂત્રકારે આ સમાગમ પદના પ્રયોગ દ્વારા એ વાત સ્પષ્ટ કરી છે કે નરન્તર્ય રૂપે અવસ્થાપિત લેહશલાકાઓની (લેઢાની સળીઓની) જેમ પરસ્પર નિરપેક્ષ સામાયિક આદિ છ આવશ્યકોની સમુદયસમિતિ આગમની અપેક્ષાએ ભાવકલ્પ નથી. (શે નોગામો માવજે) આગમની અપેક્ષાએ ભાવકલ્પનું આ પ્રકારનું સ્વરૂપ છે. (જે હં માવવું છે) આ રીતે ભાવસ્કલ્પના બન્ને ભેદનું વર્ણન અહીં સમાપ્ત થાય છે.
ભાવાર્થ--સૂત્રકારે આ સૂત્રદ્વારા આગમને આશ્રિત કરીને ભાવસ્કન્ધના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. તેમાં તેઓએ એ વાત પ્રતિપાદિત કરી છે કે પરસ્પર સંશ્લીસ્ટ (સંબદ્ધ) સામાયિક આદિ ૬ અધ્યનોના નિરન્તર સેવનથી આત્મામાં જે તલ્લીન તા થવા રૂપ ઉપગ પરિણામ થાય છે અને તે પરિશ્રમથી જે આવશ્યકતા સ્કંધ નિષ્પન્ન થાય છે, તેનું નામ ભાવસ્કન્ધ છે. એજ ભાવકને જયારે સદેમક મહત્તી રજોહરણ આદિ વ્યાપારરૂપ ક્રિયાથી વિવક્ષિત કરવામાં આવે છે, ત્યારે તે આગમભાવકંધ કહેવાય છે. સ્કન્ધ પદાર્થના જ્ઞાનનું નામ આગમ છે, તેમાં જ્ઞાતાના ઉપયોગ પરિણામનું નામ ભાવ છે, અને જે રહાણ આહિવટે થતી ક્રિયા
| સ્કન્ધોપર્યાયોકા નિરુપણ ઓ છે તે આગમ છે. અહીં ને’ શબ્દ સર્વથા આમાભાવને, નિપધક નથી, પરંતુ એક દેશતઃ આગમને નિષેધક કે. સ્કન્ધ પદાર્થનું જ્ઞાન આગમરૂપ છે અને ક્રિયા અનાગમ-
નંગમરૂપ છે. નોઆગમભાવસ્કન્ધનું આ પ્રકારનું સ્વરૂપ છે, 'છા હવે સુત્રકાર સ્પર્ધાના પર્યાયવાચી શબ્દોનું કથન કરે છે.
“તરણ i દશે દિશા” ઈત્યાદિ –
શબ્દાર્થો-(78) તે સકાધના (મે) આ (Trt થી T) ઉદાત્ત આદિ વિવિધ ઘષવાળાં (Trળાવંજ્ઞા) કકાર આદિ અનેક વ્યંજનોવા (અશિ ) એકાર્થિક પર્યાયવાચી (નામધેન્ન મયંતિ) નામ કહ્યાં છે. (તં કદ) જે નામે નીચે પ્રમાણે છે(गणकाए य निकाए खधे, वग्गे नहेव रासीय पुंज पिंड निगरे, ग्वंगण आउल સમુદે | ) ગણ, કાય, નિકાય, સ્કન્ધ, વર્ગ, રાશિ, કુંજ, પિંડ, નિકર, સંઘાત, આકુલ અને સમૂહ આ જે ગણથી લઈને સમૂડ પતના શબ્દો છે તે ભાવસ્કના વાચક છે, એમ સમજવું. એકાર્થિક આદિ પદની વ્યાખ્યા આગળ કહ્યા સાર સમજવી આ પ્રકારે પત્રકારે અહીં સુધી સ્કલ્પના રવરૂપનું વર્ણન કર્યું છે. અહી સ્કન્ધનું વર્ણન પૂરું થાય છે.
હવે આ ગણ આદિ પદોને અર્થે સજાવવામાં આવે છે
ગણુ”-જેમ મહલ આદિનું પણ હોય છે એજ પ્રમાણે સ્કન્ધ પણ અનેક પરમાણુઓને એક સંશ્લિષ્ટ પરિણામરૂપ હોય છે, તેથી તેનું નામ ગણ પડયું છે.
કાય”-પ્રથ્વીક ય આદિની જેમ આ સ્કન્ધ કાયરૂપ છે. “નિકાય”—પટજીવનિકાયની જેમ આ ઔધ નિકાયરૂપ છે. “સ્કંધ”—દ્ધિપ્રદેશિક આદિ કંધની જેમ તે સ્કલ્પરૂપ છે. “વર્ગ –ગો વર્ગની જેમ તે સ્કધરૂપ છે. “રાશિ” શાલિધાન્ય (ખા) આદિની જેમ તે રાશિરૂપ છે. “પુંજ” એકત્ર કરેલા ધાન્યપુંજની જેમ તે પુંજરૂપ છે. પિંડ ગેળ આદિના પિંડની જેમ તે પિંડરૂપ હોય છે.
અનુયોગ દ્વાર સુત્રમ
૮૪