________________
ભાગમાં રહે છે ? (૩) અથવા શું લેકના સંખ્યાત ભાગમાં રહે છે? (૪) અથવા શું લેકના અસંખ્યાત ભાગો માં રહે છે? (૫) અથવા શું સમસ્ત લેકમાં રહે છે.
ઉત્તર-પુદ્ગલ દ્રવ્યોને આધાર જે કે સામાન્ય રૂપે કાકાશ જ નિયત છે, છતાં પણ વિશેષ રૂપે ભિન્ન ભિન્ન પુદ્ધ લદ્રવ્યના આધારક્ષેત્રના પરિમાણમાં અન્તર હોય છે, એજ અનર આ ઉત્તરમાં પ્રકટ કરવામાં આવ્યું છે-કારણ કે ભિન્ન ભિન્ન પદાર્થ હોવા છતાં પણ પુદ્રના પરિમાશુમાં વિવિધતા છે, એકરૂપતા નથી તેથી અહીં તેમના આધારનું પરિમાણુ (પ્રમાણુ) અનેક રૂપે કહેવામાં આવ્યું છે. આ કથનને ભાવાર્થ એ છે કે આધારભૂત ક્ષેત્રના પ્રદેશની સંખ્યા આધેયભૂત પુદ્ગલ દ્રવ્યના પરમાણુઓની
ખ્યા કરતાં ન્યૂન અથવા તેના જેટલી જ હોઈ શકે છે, પણ અધિક હોઈ શકતી નથી તેથી એક પરમાણુ રૂપ અનાનુપૂવી દ્રવ્ય આકાશના એક જ પ્રદેશમાં રહે છે, પણ બે અણુવાળું અવક્તવ્યક દ્રવ્ય આકાશના એક પ્રો. શમાં પણ રહી શકે છે અને બે પ્રદેશમાં પણ રહી શકે છે. આ રીતે ઉત્તરોત્તર પરમાણુઓની અથવા પ્રદેશની વૃદ્ધિ થતાં થતાં ત્રણુઅણુવાળા, ચાર અણુવાળા યાવત્ સંખ્યાતાણુક અંધ એક પ્રદેશમાં બે પ્રદેશમાં, ત્રણ પ્રદેશમાં યાવતુ સંખ્યાત પ્રદેશ ૩૫ ક્ષેત્રમાં રહી શકે છે. સંખ્યાત આણવાળા દ્રવ્યને રહેવા માટે અસંખ્યાત પ્રદેશેવાળા ક્ષેત્રની જરૂર પડતી નથી અસં.
ખ્યાત અણુવાળે અંધ એક પ્રદેશથી લઈને વધારેમાં વધારે પિતાના જેટલી જ અસંખ્યાત સંખ્યાવાળા પ્રદેશના ક્ષેત્રમાં રહી શકે છે અનંત અણુવાળે અથવા અનંતાનંત અણુવાળા અંધ પણ એકથી લઇને સંખ્યાત પર્યન્તના પ્રદેશવાળા અને અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે, તેને રહેવાને માટે અનંત પ્રદેશોવાળ ક્ષ ની આવશ્યકતા રહેતી નથી પુગલ દ્રવ્યને સૌથી મટે છે કે જેને અચિત્ત મહધ કહે છે અને જે અનંતાનંત અણુઓને બનેલું હોય છે, તે પણ તે કાકાશના અસંખ્યાત પ્રદેશોમાં જ રહી શકે છે. આ પ્રમાણે અનાનુપૂલી આદિ કલ્પદ્રવ્યની અપેક્ષાએ આ કથનને હૃદયમાં ધારણ કરીને આ સૂત્રને અર્થ સમજવો જોઈએ વિવિધ દ્રવ્યની અપેક્ષાએ આ સમસ્ત દ્રવ્યોનું અવગાડના સમરત કાકાશમાં છે. સૂ૮૪
સ્પર્શનાદવાર કા નિરુપણ હવે સૂત્રકાર અનુગામના સ્પર્શના નામના ચેથા દ્વારનું નિરૂપણ કરે છે“ નેળમકથાનું ”ઇત્યાદિ
શબ્દાર્થ-(નૈાનવવાવા માગુqદવી દારૃ ઢોરણ ૬ વૅલેગ; માનું Triાતિ) નિગમ અને વ્યવહાર નયસંમત અનેક આનુપૂર્વી દ્રવ્ય શું લેકના સંખ્યામાં ભાગનો સ્પર્શ કરે છે ? (અરૂઝર માન' Tયંતિ ) કે અસં
ખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે ? (સંવેકને માને વંતિ ?) કે સંખ્યાત ભાગને સ્પર્શ કરે છે ? (અસંવેકને માને તિ) કે અસંખ્યાત ભાગે ને પશ કરે છે ? ( સુત્રો જયંતિ ) કે સમસ્ત લોકને પશ કરે છે ?
ઉત્તર-(gri કુરા સોજા લહેજામા વા કુe૬ વાર સવ્યફોન’ વા ) ત્રિઅણુક સર્કલથી લઈને અનન્તાણુ સ્કંધ પર્યંતના આનુ
અનુયોગ દ્વાર સુત્રમ
૧૨૨.