________________
તાત્પર્ય એ છે કે સમસ્ત કાકાશને કોઈ પણ પ્રદેશ એ નથી કે ત્યાં સુમ પરિણામથી પરિત થયેલાં અનંત આનુપૂવી દ્રવ્ય ન હોય એટલે કે લોકમાં સર્વત્ર આનુપૂવા દ્રવ્યનું અસ્તિત્વ છે તે અનેક આનુપૂર્વી" દ્રવ્યું લે. કના સંખ્યામાં અથવા અસંખ્યાતમાં ભાગમાં નથી પણ સમસ્ત લેકમાં છે, એમ સમજવું એજ પ્રમાણે નગમ અને વ્યવહાર નયસંમત અનાનુપવી દ્રવ્યો અને અવકતવ્યક દ્રના વિષયમાં પણ પાંચ-પાંચ પ્રશ્નો પૂછી શકાય છે. જે અને નીચેના સૂત્ર દ્વારા પૂછવામાં આવ્યા છે. (નેજમવાराण अणाणपुच्ची दवाई किं बोयरस संखिज्जइभागे होज्जा, जाव सव्वलोए
રોકના 8) નિગમ અને વ્યવહાર નય સંમત અનાનુપૂવ" દ્રવ્યે શુ? લોકના સંખ્યાતમાં ભાગમાં, કે સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત ભાગોમાં સમસ્ત લેકમાં અવગાહિત થઈને રહે છે?
- ઉત્તર-“gs નો સંસેક7 મા, હોકા, મહેર બને होजा नो मंखेज्जेसु भागेसु होजा, नो असंखेज्जेसु भागेसु होला. नो सव्वळोए
T” જે એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે અના નવી દ્રવ્ય અને અવકતવક દ્રવ્ય લેકના અસંખ્યાતમાં ભાગમાં જ અવગાહિત થઈને રહે છે. સંખ્યામાં ભાગમાં, સંખ્યાત ભાગમાં, અસંખ્યાત ભાગોમાં કે સર્વલોકમાં અવગાહિત થઈને રહેતાં નથી પરમાણ અનાનુપૂવ દ્રવ્યરૂપ છે. તે આકાશના એક પ્રદેશમાં જ અવસાહિત થઈને રહે છે કે અણવાળો જે કંઇ છે તે અવકતવ્યક દ્રશ્વરૂપ છે. તે કાકાશના એક પ્રદેશમાં પણ રહે છે અને બે પ્રદેશમાં ૫૭ રહે છેઆ રીતે તે બન્નેની અવગાહના લેકના અખાતમાં ભાગમાં જ છે. વિવિધ અનાનપવી પ્રબ અને અવકતવ્યક દ્રયેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેઓ સમસ્ત
કાકાશમાં રહે છે, એમ સમવું જોઈએ, કારણ કે આકાશને કોઈ પણ પ્રદેશ એ નથી કે જયાં તેમનો સદભાવ ન હોય.
ભાવાર્થસૂત્રકારે આ સૂત્ર દ્વારા આનુપૂર્વી આદિ દ્રવ્યની અવગાહના વિષે પૂછવામાં આવેલ. પાંચ પ્રકોને ઉત્તર એક દ્રવ્ય અને અનેક દ્રવ્યોને અનુલક્ષીને આપે છે તે પાંચ પ નીચે પ્રમાણે –(૧) આપવી દ્રવ્ય શું લેકના સંખ્યામાં ભાગમાં રહે છે? અથવા (૨) અખાતમાં
G૦ ૨૧
અનુયોગ દ્વાર સુત્રમ
૧૨૧