________________
સમરત ત્રિપ્રદેશિક આદિ રકધથી લઈને અનંત પ્રદેશિક પર્યન્તના ની જેટલી આનુપૂર્વી છે, તે બધી આનુપૂર્વીએ પણ આનુપૂવવ રૂપ સામાન્ય ન્યની અપેક્ષાએ અભિન્ન લેવાથી એક જ આનુપૂરી રૂપ છે. એ જ પ્રમાણે અનાનુપૂર્વીત્વ રૂ૫ સામાન્યની અપેક્ષાએ અભિન્ન દેવાને કારણે સમસ્ત પરમાસ પુલર અનાએ ૫૩ એક જ અનાનુપૂર્વી' રૂ૫ છે એજ પ્રમાણે અવકતવ્યક ૨૫ સામાન્યની અપેક્ષાએ અભિન્ન હોવાને કારણે સમસ્ત કિરદેશી કંધે પs એક જ અવતશ્યક રૂપ છે. તેથી જ સૂત્રકારે આ સત્રમાં “ સિજવા આલુપુરી” ત્રિપ્રદેશિક આનુપૂર્વી ઈત્યાદિ રૂપે એકત્વને નિરશ કર્યો છે, પણ બહત્વને નિર્દેશ કર્યો નથી. ( ૪ સંઘ બરાજવયા) આ પ્રકારનું સંગ્રહનયસંમત અર્થ'પદપ્રરૂપણુતાનું સ્વરૂપ છે.
ભ.વાર્થ-સંગહનય બે પ્રકાર છે-(૧) અવિશુદ્ધ સંગ્રહનય અને (૨) વિશુદ્ધ સંગ્રડનય અવિશુદ્ધ સંગ્રહાયની માન્યતા અનુસાર સમસ્ત ત્રિપ્રદેશી
છે એક નવી રૂપ છે, એ જ પ્રમાણે જેટલા ચાર પ્રદેશથી લઈને
ભંગસમુત્કીર્તનતા કા નિરુપણ અનંત પ્રદેશી પર્યન્તના કંધે છે તે પ્રત્યેક પણ એક એક સ્વતંત્ર ચતુ. પ્રદેશી, પંચપ્રદેશી આદિ અનુપૂરી રૂપ છે. વિશુદ્ધ સંગ્રહનયની માન્યતા અનુસાર તે ત્રિપ્રદેશિક કંધ રૂપ અનુપૂવથી લઈને અનંત પ્રદેશિક કષઅ આનુપૂર્વ પર્યન્તની સમસ્ત આનુપૂર્વી એ પણ આનુપૂર્વીત્વ રૂપ સામાન્યની અપેક્ષાએ એક જ અનુપૂર્વી રૂપ છે. આ વાતને પ્રદર્શિત કરવાને માટે સૂત્રકારે ત્રિપદેશિક આનુપૂર્વી આદિ પદેમાં એકવચનને પ્રયોગ કર્યો છે. ત્રિપણુક સ્કંધ આદિ રૂપ અર્થથીયુકત ત્રિઅણુક સ્કંધ આદિ ૫ અર્થનું પ્રતિપાદન કરનારા પદની પ્રરૂપણા કરવી તેનું જ નામ અN૫૮ પ્રાપણુતા છે. નિગમ અને વ્યવહાર નયસંમત અનેકત્વનો આ નય (રહ.. નએ આનુપૂર્વીએમાં નિષેધ કરી એકત્વનું પ્રતિપાદન કરે છે. સૂરા
અનુયોગ દ્વાર સુત્રમ
૧૩૮