________________
વાળા અલકાકાશમાં નથી આ કથનનું તાત્પર્ય એ છે કે આધારભૂત ક્ષેત્રના પ્રદેશની સંખ્યા આધેયભૂત પુદ્ગલ દ્રવ્યના પરમાણુઓની સંખ્યા કરતાં ઓછી પણ હેઈ શકે છે અને બરાબર પણ હોઈ શકે છે, પરંતુ અધિક હોઈ શકતી નથી તેથી એક પરમાણુ એક જ આકાશપ્રદેશમાં રહી શકે છે પણ બે અણુવાળો અધ એક આકાશપ્રદેશમાં પણ રહી શકે છે અને બે આકાશપ્રદેશમાં પણ રહી શકે છે એજ પ્રમાણે ઉત્તરોત્તર અણુઓની સંખ્યા વધતાં વધતાં જે ત્રિઅણુક, ચતુરક આદિ સંખ્યાતાક પર્વન્તના એક પણ એક પ્રદેશમાં, બે પ્રદેશમાં, ત્રણપ્રદેશમાં અને સંખ્યાત સુધીના આકાશપ્રદેશોમાં રહી શકે છે. સંખ્યાતાથુક દ્રવ્યને રહેવાને માટે અસંખ્યાત પ્રશવાળા ક્ષેત્રની જરૂર પડતી નથી અસંખ્યાતણુક અંધ એક પ્રદેશથી લઇને વધારેમાં વધારે પેતાના બરાબરની અધિક સંખ્યાવાળા પ્રદેશના ક્ષેત્રમાં રહી શકે છે, અનંતાણુક આંધ અને અનંતાનતાણુક સ્કંધ પણ એક પ્રદે. શમાં, બે પ્રદેશમાં, ત્રણ પ્રદેશમાં અને એજ ક્રમે વધતાં વધતી સંખ્યા પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે. તેમની સ્થિતિને માટે તેમને રહેવાને માટે) અનંત પ્રદેશવાળા ક્ષેત્રની જરૂર પડતી નથી તથા એક જ આકાશમાં
અર્થપદ પ્રરૂપણાકે પ્રયોજાન કા નિરુપણ "સ્થિત પરમાણુ સંઘત અને સ્કંધ સંઘાતક્ષેત્રની અપેક્ષાએ અનાનુપૂવી છે. તથા દ્ધિપ્રદેશાવગાઢ (આકાશના બે પ્રદેશોમાં રહેલા) ધ્રિપ્રદેશિક આદિ રકપ સિત્રની અપેક્ષાએ અવક્તવ્યક છે, એમ સમજવું ગમવ્યવહાર નયસંમત અર્થ પ્રરૂપણુતાનું આ પ્રકારનું સ્વરૂપ છે. સૂ૦૧૦૨I.
“uથાપળ બેનમવાળ” ઈત્યાદિ
શબ્દાર્થ-grgr નેTHવવદત્તાનું સ્થાપનાવનાર ઈ વોચ') બગવન! નિગમ વ્યવહારનયસંમત અનૌપનિધિની ક્ષેત્રાનુપૂવીના પ્રથમ ભેદ રૂ૫ આ અર્થપદપ્રરૂપણુતાથી કયું પ્રયોજન સિદ્ધ થાય છે?
उत्त-(एयाए णं णेगमववहाराण अत्थपयपरूवणयाए णेगमववहाराण भंगसરાખવા ગર) નગમવ્યવહારનયસંમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂવીના પ્રથમ બે રૂપ આ અર્થપપ્રરૂપણુતા વડે ભંગસમુત્કીર્તનતા રૂપ પ્રોજન સિદ્ધ થાય છે આ પદના ભાવાર્થ માટે આગળના ૭૬માં સુત્રને ભાવાર્થ વાંચી જવો. સૂ૦૧૦૩
હવે સૂત્રકાર એજ ભંગસમુત્કીર્તનતાનું નિરૂપણ કરે છે–
સે જિં જ વેદમાવાના” ઈત્યાદિ
ઉત્તર–ાખવવાનું મનામુરિઝરના અત્રિ કાળુપુથી, કરિય અનાજુપુત્રી, થિ બાવ્ય5) નૈગમવ્યવહારનયસંમત તે ભંગસમુત્કીતનતાનું આ પ્રકારનું કવરૂપ છે-આનુપૂર્વી છે, અનાનુપૂવી છે, અને અવતયક છે
અનુયોગ દ્વાર સુત્રમ
૧૫૩