________________
કાલાનુપુર્વ આદી કા નિરુપણ તસ્થ” ઈત્યાદિ–
શબ્દાર્થ-તેમાં જે પનિષિકી કાલાનુપૂર છે, તે અ૫ વકતવ્યવિષયથાળી હોવાથી થાય છે–એટલે કે હમણાં તેના વિષયનું પ્રતિપાદન કરવું તે યોગ્ય નથી તેમાંની જે અનૌપનિધિકી કાલાનુપૂર્વી છે તેના બે પ્રકાર છે(૧) નિગમવ્યવહાર નયસંમત અનૌપનિધિકી કાલાનુપૂર્વી અને (૨) સંગ્રહન વસંમત અનૌપનિધિકી કાલાનુપવી આ સૂત્રના વિષયની પ્રરૂપણા પહેલાં થઈ ચુકી છે. સૂ૦૧૨પ
“તે જિં નેનાવા” ઈત્યાદિ
શબ્દાર્થ-રે જિં જમાનારાળે બળોનદિશા જaggી) હે ભગવન! નિગમવ્યવહાર નયસંમત અનૌપનિધિશ્રી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(વળો નિરિકા કાળુપુરથી વંfષા ગજા) અનૌપનિષિકી
નૈગમવ્યવહારાયસંમત અર્યપદ કા નિરુપણ કાલાનુપૂર્વી પાંચ પ્રકારની કહી છે. (તંગ) તે પાંચ પ્રકારો નીચે પ્રમાણે છે—(સ્થાપના , મંગલમુળિયા, મનોવવંતના સમાચારે પુજા) (૧) અર્થપદપ્રરૂપણુતા, (૨) ભંગસમુત્કીર્તનતા, (૩) ભંગ પદર્શનતા, (૪) સમવતાર અને (૫) અગમ આ સૂત્રની વ્યાખ્યા સ્પષ્ટ છે. સૂ૦૧૨૬
“હે જિં સં ગેજમવાળ” ઈત્યાદિ
શબ્દાર્થ-(સે દિ હૈ નેજમવાને અપચયનયા ?) હે ભગવાન ! નગમવ્યવહાર નયસંમત અર્થપદ પ્રરૂપણુતાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-ળામવાળું અથવાવાળા) નગમવ્યવહાર નયસંમત અર્થપદપ્રરૂપણુતા આ પ્રકારની છે-(સિમ કાળુપુથી, રાત નરgિs બાજુપુત્રી) જે દ્રવ્યવિશેષની સ્થિતિ ત્રણ સમયની હોય છે, તે દ્રવ્યવિશેષને ત્રિસમય સ્થિતિ કહે છે એવું ત્રણ સમયની સ્થિતિવાળું જે દ્રવ્યવિશેષ છે, તેને અહી આનુપૂર્વી રૂપ સ પજવું જોઈએ એવું દ્રવ્યવિશેષ એક પરમાણુ પણ હેઈ શકે છે, બે પરમાણુવાળે અન્ય પણ હોઈ શકે છે, ત્રણ પરમાણુ વાળે કન્ય પણ હેઈ શકે છે, ચાર પરમાણુવાળે કન્ય પણ હોઈ શકે છે, અને પાંચથી લઈને અનંત સુધીના પરમાણુઓવાળા ક પણ હોઈ શકે છે.
આ રીતે એક પરમાણુ રૂ૫ દ્રવ્યથી લઈને દ્ધિપરમાણુક, ત્રિપરમાણુક અનંત પરમાણુક સ્કન્ધ પર્યન્તના જેટલાં દ્રવ્યવિશેષ છે, તે ત્રણુ સમયની સ્થિતિ
અનુયોગ દ્વાર સુત્રમ
૧૮૪