________________
હવે સૂત્રકાર સાતમા ભંગ, ભગસમુત્કીનતાનું નિરૂપણ કરે છે— “ પંચાળ સંરક્ષ્ણ ” ઇત્યાદિ—
શબ્દાર્થ –( ચાળક સંસ અથચવળયા પિોળ) હે ભગવન્ ! સ’હેયમાન્ય આ અર્થ પદ્મપ્રરૂપણા વડે કયું પ્રયાજન સિદ્ધ થાય છે ? ઉત્તર-(ચાળ સંરÆ બ્રહ્યચલાય સંશ્ર્વ મંગલમુનિત્તળવા BA) સગ્રહનય સંમત આ અથપદપ્રરૂપણુતા વડે સંગ્રહનયમાન્ય ભ’ગસમુત્કીર્તનતાનુ' સ્વરૂપ જાણી શકાય છે.
“ સે કેિ તે સંઘ મંગલમુખ્રિપળચા " સંગ્રહનય માન્ય ભ’ગસમુત્કી 'નતાનું સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર-( સંસ્મગલમુજિત્તળયા ?) સ`ગ્રહનયસ'મત તે ભ`ગસમુત્કીતનતા આ પ્રકારની કહી છે—
(અસ્થિ ત્રાળુનુન્ની, અસ્થિ અનાજુપુત્રી ) (૧) એક આનુપૂર્વી' છે. (૨) એક અનાનુપૂર્વી છે, (અસ્થિ અન્નવવ) (૩) એક અવક્તવ્યક છે. ( નાન અતિ બાજીપુની ચ, અળાનુન્નુની ય) ૪) આનુપૂર્વી છે, અનનુપૂર્વી છે, ( અા-અસ્થિનાનુપુથ્વી ચ અત્તત્ર ચ) અથવા (૫) આનુપૂર્વી છે. અલ્સ્તન્યક છે. (બ્રા-અસ્થિ જ્ઞળાજીપુથ્વી ય અવત્તવ્ય ) અથવા (૬) અનાનુપૂત્રી' છે, અવક્તવ્યક છે. (અઠ્યા-અષિજ્ઞાનુવુની ચ, અનાજુપુશ્રી ચ, જીવત્તવન્દ્ ચ) અથવા (૭) આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે અને અવકતવ્યક છે. (વ' વત્ત મંત્ની) આ પ્રકારે અહીં સાત ભાંગા (વિકલ્પા) બને છે. (લે ત सँगहस्स भंगसमुत्तिणया ) આ પ્રકારનું સગ્રહનયસ'મત ભંગસમુત્કીતનત્તાનું સ્વરૂપ છે.
ભાવાથ-સ ગ્રહનયસ મત અપપ્રરૂપપશુતાનું પ્રયાજન આ સૂત્રદ્વા સૂત્રકારે પ્રકટ કર્યુ છે. તેમણે આ સૂત્રમાં એવુ· પ્રતિપાદન કર્યુ છે કે અથ પદ પ્રરૂપણુતા વડે ભ'ગસમુત્કીનતા રૂપ પ્રયેાજન સિદ્ધ થાય છે. આ ભ ́ગસમુત્ક્રીતનામાં મૂળ ત્રણ ૫૬ છે. તે ત્રણ પદ આ પ્રમાણે છે (૧) આનુપૂર્વી, (૨) નાનુપૂર્વી અને (૩) અવક્તવ્યક આનુપૂર્વી આદિના વાગ્યાથ પદેલાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આ ત્રણે પાને સ્વતંત્ર રૂપે
લઈને ત્રણ ભાંગા બને છે. દ્વિસ’ચેગી ત્રણ ભાંગા નીચેના બબ્બે પદોના સ'ચાગથી અને છે-અનુપૂર્વી અને અનનુપૂર્વી, આનુપૂર્વી અને અવકતવ્ય અનાનુપૂર્વી અને અવકતવ્યક આનુપૂર્વી, અનનુપૂર્વી, અને અવક્તવ્યક, ત્રણ પદેના સચૈા સાતમા ભાંગે ભને છે. આ રીતે ત્રણ પદોના અસ યાગી ત્રણ ભાંગા, કિસ'ચાગી ત્રણ ભાંગા અને ત્રિસયાગીએ લાંગે મળીને કુલ સાત લાંગા અને છે. ટાસ્éા
અનુયોગ દ્વાર સુત્રમ
૧૩૯