________________
ભંગોપદર્શનતાના નિરુપણ હવે સૂત્રધાર ભગોપાશનતાનું નિરૂપણ કરે છે– “પ્રાપનું લrg૪” ઈદિ–
શબ્દાર્થ-(પાપvi irew માળિયા દિપોવાળભમવન સંરહનયમાન્ય આ સંગસમકત'નતા વડે કયું પ્રયોજન સિદ્ધ થાય છે
ઉત્તર-(ાઇf imp મામાના મંદિરે મનોવાળા જી) સંગ્રહનયમાન્ય આ ભંગસમુત્કીર્તનતા વડે સંગ્રહનય માન્ય અંગો પદર્શનતા બતાવવામાં આવે છે. (તે દિ ૪ સંસાર મનોરંજયા ?) હે ભગવન ! સંગ્રહનયમાન્ય સંપદર્શનતાનું કેવું સ્વરૂપ છે ?
ઉત્તર-(સંહ મંજા વંશના) સંગ્રહનયમાન્ય ભંગનતાનું સ્વરૂપ આ પ્રકારનું છે–
( નિrfસવા બાપુ ) જેટલા વિદેશી કંધે છે, તેઓ એક જ આવી રૂપ છે. આ રીતે જેટલા વિદેશી સ્કંધ છે તેમને અહીં આન"વી" શબ્દના વાગ્યાથ રૂપે ગ્રહણ કરવા જોઈએ. (૫માજુના વખાણકુકી) જેટલાં પરમાણુ પુદ્ગલે છે, તેઓ એક અનાનુપૂવ રૂપ છે. આ રીતે સમસ્ત પરમાણુ યુદ્ગલેને અહીં અનાનુપવી પદના વાગ્યાથરૂપે ગ્રહણ કવામાં આવેલ છે. (vપરિયા કરવામg) જેટલાં હિપ્રદેશી દે છે, તેઓ એક અવત પાક રૂપ છે. આ રીતે “ અવક્તવ્યક” આ પદને વાગ્યાથી સમસ્ત હિપ્રદેશી શક છે તેથી “ અવક્તવ્યક” આ એક પદના પ્રયોગ દ્વારા સમસ્ત દ્વિ પ્રદેશી & ગ્રહણ થઈ જાય છે. એ જ પ્રમાણે હિસાગી ત્રણ ભાંગાઓને અને વિસગી એક ભાંગાનો વાગ્યાથે પણ સમજી લેવું જોઈએ. આ વિષયનું સૂત્રકારે “ સાહા” આદિ મુક્ત પદે કાશ કથન કર્યું છે. આ બધા પની વ્યાખ્યા પહેલાં આપવામાં આવી ચુકી છે. સૂell
સમવતારકે સ્વરુપકા નિરુપણ હવે સૂત્રકાર સંગ્રહનયમત રમવતારના સ્વરૂપનું નિરૂપણ કરે છે“દિ ” ઈત્યાદિ–
શબ્દાર્થ-(સે fk irrફ મોયા??) હે ભગવન ! સંગ્રહનય સંમત સમવતારનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–“મોરેસંગ્રહનયમાન્ય સમવતારનું વરૂપ આ પ્રકારનું છે-(સમવતાર એટલે સમાવેશ અથવા મિલન ) એટલે કે
આનુપૂર્વી આદિ જે દ્રવ્ય છે તેમને અન્તર્ભાવ (સમાવેશ) સ્વસ્થાનમાં થાય છે કે પરસ્થાનમાં થાય છે?” આ પ્રકારની વિચારધારાને જે ઉત્તર છે, તેનું નામ સમવતાર છે મ. વિચારધારા આ પ્રમાણે ચાલે છે–સંગ્રહનયસંમત આનુપૂવી દ્રવ્યોને કયાં સમાવેશ થાય છે ? (૬ બggવી હું મોઘૉરિ? બનાળુપુથીડુિં મોરાંતિ કવરવાળે િમોરાંતિ) શું આનુપૂવી કામાં સમાવિષ્ટ થઈ જાય છે-મળી જાય છે ? કે અનાનુપૂવી દ્રમાં સમાવિષ્ટ થઈ જાય છે કે અવકતવ્યક દ્રવ્યોમાં સમાવિષ્ટ થઈ જાય છે.
म. ५२
અનુયોગ દ્વાર સુત્રમ
૧૪૦