________________
પરિત્યાગ કરીને-દ્વિદેશી કંધ રૂપ અવસ્થામાંથી વિઘટિત થઈને ફરીથી એજ દ્વિપ્રદેશી આંધ રૂપ અવસ્થા પ્રાપ્ત કરવામાં એક સમય પ્રમાણુ કાઇનું જઘન્ય અંતર પડે છે. તેથી જ અવકતવ્યક દ્રવ્ય રૂપ અવસ્થા પુનઃ પ્રાપ્ત કરવામાં તેને ઓછામાં ઓછું એક સમય લાગતું હોવાથી જઘન્ય અંતર એક સમયનું કહ્યું છે.
ઉત્કૃષ્ટની અપેક્ષાએ તે અંતર અનંતકાળનું કેવી રીતે થાય છે? તે હવે સ્પષ્ટ કરવામાં આવે છે
એજ દ્ધિપ્રદેશી સ્કંધ વિઘટિત થઈને બે પરમાણુ રૂપ બની જાય છે તે બને પરમાણુ સ્વતંત્ર રૂપે અનંત પરમાણુઓની સાથે અનંત દ્વયશુક અંધે, ત્રિઅમુક અંધ આદિ અનંત અણુક પર્યાના છે સાથે ક્રમે ક્રમે સંગ પ્રાપ્ત કરીને જ્યારે પ્રત્યેક સ્કંધમાં વારંવાર પિતાની ઉત્કૃષ્ટ સ્થિતિ સમાપ્ત કરી નાખે છે, અને આ રીતે અનંત કાળ બાદ ત્યારે તે પિતાની એજ પૂર્વ અવસ્થા રૂપ દ્વિપ્રશિક રકંધ રૂપે પરિત થઈ જાય છે, તે આમ થવામાં અનંત કાળને ઉત્કૃષ્ટ સમય વ્યતીત થઈ જાય છે. આ રીતે ઉત્કૃષ્ટ અંતર (વિરહાકાળ) અનંત કાળને થાય છે.
“વિવિધ અવકતવ્યક દ્રવ્યોની અપેક્ષાએ કાળનું અંતર નથી,” આ કથનને ભાવાર્થ એ છે કે લેકમાં એ કંઈ પણ સમય હોતો નથી કે
જ્યારે લેકમાં કઈને કઈ અવકતવ્યક દ્રવ્ય વિદ્યમાન ન હોય એટલે કે કોઈને કોઈ અવકતવ્ય દ્રવ્ય તે લોકમાં સર્વદા વિદ્યમાન હોય છે જ. સૂ૦૮૭T.
હવે સૂત્રકાર અનગમના ભાગદ્વાર નામના સાતમાં જેનું નિરૂપણ કરે છે. “નેજમવાના” ઈત્યાદિશબ્દાર્થ-(બેનમવાળ) નેગમ અને વ્યવહાર નયસંમત સમસ્ત
ભાગદવારકા નિરુપણ આનુવી દ્રવ્ય ( a f') બાકીના લેના (માને હોગા ?) કેટલા ભાગમાં છે? (f fixરૂમ ફોજ્ઞા?) શું સંભાતમાં ભાગમાં છે? (સંવેકા માને કar) કે અસંખ્યાતમાં ભાગમાં છે? (સંક્ષેષેતુ મળે; લોકના) કે સખ્યાત ભાગમાં છે? (ાલનેમાને, રોઝા ) કે અસંખ્યાત ભાગોમાં છે?
ઉત્તર-(નો સંલિઝમાને હોન્ના, નો સંક્ષિામાને હોગા, નો સંન્ને, માળg s1) સમરત આનુપૂવી દ્રવ્ય બાકીના દ્રવ્યોના સંખ્યાતમાં ભાગમાં પણ હોતું નથી, અસંખ્યાતમાં ભાગમાં પણ હોતું નથી, સંખ્યાત ભાગોમાં પણ હોતું નથી, પરંતુ (નિરમા અરજો, માળે હોબા) નિયમથી જ તે સમસ્ત આનુપૂર્વી દ્રવ્યો બાકીના દ્રવ્યોના અસંખ્યાત ભાગોમાં હોય છે.
(ાવાવાળે ગળાજુપુલ્લી હવા) મૈગમ અને વ્યવહાર નયસંમત સમસ્ત અનાનુપૂર્વા દ્રવ્ય (શેત્રાણ' માને હોગા ?) બાત્રિના દ્રવ્યોના કેટલામાં ભાગનું હોય છે? (f% સંક્ષિપમાને ) શું સંખ્યામાં ભાગમાં હોય છે ? (અષણિકનારે ) કે અસંખ્યાતમાં
બ૦ ૪૮
અનુયોગ દ્વાર સુત્રમ
૧૨૯