________________
દવ્યપ્રમાણકા નિરુપણ પ્રકટ કરી છે એટલે કે તેઓ ભારપૂર્વક એવું કહે છે કે આનુપૂવ આદિ ક સત્તાવિશિષ્ટ છે-તે દ્રવ્યોનું અસ્તિત્વ અવશ્ય છે. જ. તેઓ અવિ. વમાન નથી એમ સમજવું કે સૂ૦૮૨ !!
જમવાર ' આજુપુરથી ” ઈત્યાદિશનાર્થ-જમવાનું આપુપુત્રી 1 f૬ વંટેજ, નહિiા બળતારૂં?) નગમવ્યવહાર નય સંમત અનેક આનુપૂવી દ્રવ્યો છે સંખ્યાત છે, કે અસ ખ્યાત છે, કે અનંત છે?
ઉત્તર-(વો સંસિક્કા નો જયંતિના, બળR) નગમ અને વ્યવહારનયસ'મત આપવી દ્રા સંખ્યાત પણ નથી, અસંખ્યાત પણ નથી, પરતુ અનંત છે. (ાય અનાજુપુત્રીત્રા પદયાત્રા ૧ બM મળિયા૪) એજ પ્રમાણે અનાનુપૂર્વા દ્રવ્ય પણ અનંત છે અને અવતવ્યક દ્રવ્ય પણ અનંત છે, એમ સમજવું જોઈએ તે બન્ને પ્રકારના દ્રવ્ય સંપાત પણ નથી અને અસંખ્યાત પણ નથી આ કથનને ભાવાર્થ એ છે કે આનપુર્વ અનાનપૂર્વ અને અવક્તવ્યક આ દ્રવ્યોમાંના આનyવી આરિ કન્ય અનત-અનંત છે. તે પ્રત્યેકને એક એક આકાશપ્રદેશમાં પણ અનંત અનંત રૂપે સદ્ભાવ હોય છે. તે પછી સર્વકની તે વાત જ શી કરવી ! તે કારણે તેને સંખ્યાત પણ કહ્યા નથી અને અસંખ્યાત પs કહા નથી આ રીતે ત્રણેમાં બન્ને પ્રકારતાને નિવેષ કરીને અનંતતાનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
અહીં એવી શંકા કરવી ન જોઈએ કે અસંખ્યાત પ્રદેશી આકાશ રૂપ શેત્રમાં અનંત આનુપૂર્વી આદિ દ્રવ્ય કેવી રીતે રહી શકે છે, કારણ કે પુદ્ગલનું પરિણમન અચિંત્ય હોય છે. એ તો આપણે આપણી આંખે ૧૮ ઈ શકીયે છીએ કે એ પ્રતીપ (દીપક) ની પ્રણાથી વાત એક કાન્તર્વતી –(ધરની અંદર) રહેલ આકાશના પ્રદેશોમાં બીજા પણ અનેક પ્રદીપની પ્રજાના પરમાણુઓનું અવસ્થાન (નિવાસ) થઈ જાય છે. અખો વડે જોયેલા વિષયમાં શંકાને કોઈ અવકાશ જ રહેતું નથી નહી તે, અતિ પ્રસંગ નામને દેષ આવે છે. તેથી આનુપૂર્વી આદિ અનંત દ્રવ્યનું અસંખ્યાત પ્રદેશી આકાશમાં અવસ્થાન થવામાં કોઈ બાધા (મુકેલી, અવરોધ) રહેતી નથી અને આનુપૂર્વી આ દ્રબ્બાને અનંત માનવામાં પણ કોઈ વાંધો સંભવ નથી.
ભાવાર્થ-સૂત્રકારે અનુગામના દ્રવ્યપ્રમાણ નામના બીજા ભેદનું આ સૂત્ર દ્વારા નિરૂપણ કર્યું છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે આનુપૂર્વી આદિ દ્રવ્યો અનત છે. આ પ્રકારનું પ્રતિપાદન કરીને એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે અસંખ્યાત પ્રદેશી આકાશમાં કાકાશમાં તેમની અવગાહના હોવાની વાત સ્વીકારવામાં કોઈ પણ પ્રકારો વાંધો સંભવી શકતું નથી, કારણ કે પાંગલિક પરિણામ અચિત્ય હોય છે. એક જ ઘરની અંદર રહેલા આકાશમાં (અવકાશમાં) અનેક પ્રદીપની પ્રજાના પરમાણુઓનો સમાવેશ થઈ જાય છે, એ વાત તે આપણે આપણી આંખો વડે જ જોઈ શકીએ છીએ. એ જ પ્રમાણે અવગાહનશક્તિના વેગથી અને પરિણમનની વિચિત્રતાથી આકાશનાં એક પ્રદેશમાં પણ અનંત આનુપૂર્વી આદિ દ્રવ્યનું અવગાહન (સમાવેશ) માનવામાં કોઈ આપત્તિ સંભવી શકતી નથી. સૂ૮૩
અનુયોગ દ્વાર સુત્રમ
૧૧૯