________________
થાય છે તેનું નામ આગમદ્રવ્યાનુપૂર્વી છે અને ન આગમને આશ્રિત કરીને જે આનુપૂવ થાય છે તેનું નામ આગમદ્રવ્યાનુપૂર્વી છે. ( f ૪ - મળો દ્વાળુપુત્રી)? હે ભગવન ! આગમનો આશ્રિત કરીને જે અનુપૂર્વી છે તેનું સ્વરૂપ કેવું છે?
(આમ વત્રાળુપુવો) આગમને આશ્રિત કરીને જે દ્રવ્યાનુપૂવ થાય છે તેનું સ્વરૂપ આ પ્રકારનું છે
(# ggીતિ પર્વ સિરિશં) જે સાધુ આદિએ “આનુપૂવી” આ પદના વાગ્યાથને વિનયપૂર્વક ગુરૂને મુખેથી સારી રીતે શીખી લીધું છે, (હિ) તેને સારી રીતે પિતાના મૃતિપટલ પર ઉતારી લીધું છે, (નિવ) શબ્દ અને અર્થની અપેક્ષાએ જેણે તેને સારી રીતે જાણી લીધેલ છે, (મિ) તેના પદાદિકની સંખ્યાનું પરિણામ જો સારી રીતે સમજી લીધું છે, (જિનિ ) જેણે તેને બધી તરફથી અને બધા પ્રકાર પરાવર્તિત કરી લીધું છે, તે આગમન આશ્રિત કરીને દ્રવ્યાનુપૂવી છે. અહીં “યાવત્ ' પદથી “નામસમ, ઘેષસમ, અહીનાક્ષર, અત્યક્ષર, અન્યાવિદ્વાક્ષર, અખલિત, અમિલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણઘેષ, કંઠોકવિપ્રમુક્ત. ગુરુવાચોપગત આ પદોને ગ્રહણ કરવામાં આવ્યાં છે. તે પદનો અર્થ ૧૪માં સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવે છે. આ બધાં વિશેષણોથી યુક્ત સાધુ આદિને
આનુપૂર્વી ' આ પદમાં વાચના, પૃચ્છના, પરિવર્તન અને ધર્મકથા દ્વારા વર્તમાન માનવામાં આવે છે, પરંતુ અનુપ્રેક્ષા દ્વારા વર્તમાન માનતું નથી. આ પ્રકારના તે સાધુને આગમની અપેક્ષાએ દ્રવ્યાનુપૂર્વી સમજવો.
શંકા-(૪) આનુપૂર્વી પદમાં અનુપ્રેક્ષા દ્વારા અવર્તમાન સાધુ આગમની અપેક્ષાએ દ્રવ્યાનુપૂર્વી કેવી રીતે મનાય છે?
ઉત્તર-“ બનાયોનો ગુચ્ચમતિ કૃત્વા ” જીવ જેના દ્વારા વસ્તુને પરિ છેદ (બે) કરે છે તેનું નામ ઉપગ છે. તે ઉપયોગના અભાવનું નામ અનુપયોગ છે. આ અનુગથી યુક્ત હોવાને કારણે અનુપૂવીને તે જ્ઞાતા આગમની અપેક્ષાએ દ્રવ્યાનુપ મનાય છે, એવું શાસ્ત્રનું વચન છે. આ કથનને ભાવાર્થ એ છે કે-જે સાધુએ આનુપૂર્વી ને સારી રીતે જાણી લીધી -શીખી લીધી છે–એટલે કે તે તેને પરિપૂર્ણરૂપે જ્ઞાતા થઈ ગયા છે, તે સાધુ આનુપૂરમાં વાચના, પૃચ્છના, અદિ વડે વર્તમાન હવા છતાં પણ તેમાં ઉપગથી રહિત હોવાને કારણે આગમની અપેક્ષા એ દ્રવ્યાનુપૂર્વી" કહેવાય છે.
(ામg prો અનુષકત્તો ગામનો ઇII વાળુપુવી નાવ છઠ્ઠા जइ जाणए अनुवउत्ते न भवइ, जइ अनुव उत्ते जाणए न भवइ, तम्हा णस्थि भागमो दव्वानुपुवी-सेत्त आगमओ व्वानुपुव्वी)
હવે સૂત્રકાર નૈગમનય આદિના ભેદથી દ્રવ્યાનુપૂર્વના ભેદનું કથન કરે છે–નગમ નયની દષ્ટિએ એક અનુપયુક્ત આત્મા (સાધુ) આગમની અપેક્ષાએ એક દ્રવ્યાનુપૂવી છે. અહીં “યાવત્ ” પદથી નીચે પૂર્વોક્ત સૂત્રપાઠ ગ્રહણ કરશે.
નૈગમનયની દૃષ્ટિએ બે અનુપમયુકત સાધુ આગમની અપેક્ષાએ બે દ્રવ્યાનુપૂવી છે, ત્રણ અનુપયુકત સાધુ આગમની અપેક્ષાએ ત્રણ દ્રવ્યાનવી છે. એજ પ્રમાણે જેટલા અનુપયુકત સાધુ છે એટલાં જ આગમની અપેક્ષાએ દ્રવ્યાનુપૂવી છે. એ જ પ્રમાણે વ્યવહારનયની અપેક્ષાએ ૫ણું દ્રવ્યાનુવીમાં
અનુયોગ દ્વાર સુત્રમ
૧૦૧