________________
હવે સૂત્રકાર પ્રથમ ભેદનું વર્ણન કરે છે
તે દિ ત નેજામવવા ” ઈત્યાદિ
શબ્દાર્થ–(સે ફ્રિ નં જમવવાના બહુવચાહવાવા ) હે ભગવન ! પૂર્વ કથિત નગમવ્યવહાર નયક્ષમત અર્થપદ પ્રરૂપતા રૂપ આનુપૂવીનું કવરૂપ કેવું છે?
ઉત્તર-(સિઘઘણિ બાપુપુળી, ર૩ણસિહ સાજુપુળી, ગાજ आणुपुची, संखेज्जपएसिए आणुपुची, असंखिज्जपएसिए आणुपुव्वी, अणंत Guru Tyદવી) ત્ર પ્રદેશેવાળ ૧ણુક સ્કધ આનુપૂર્વી છે, ચાર પ્રદેશેવાળ ચતુપ્રશિક સ્કંધ આનુપૂર્વી છે, દસ પર્યરતના પ્રદેશેવાળો કંધ આનુપૂર છે, સંખ્યાત પ્રદેશે.વાળો સ્કંધ આનુપૂવી છે, અસંખ્યાત પ્રદેશોવાળો કંધ આનુપૂર્વી છે અને અનંત પ્રદેશોવાળો સ્કંધ આનુપૂર્વી છે, એમ સમજવું
(ત્તમાશુપા અનાજુપુળી, સુવિઘ કાત્તવ્યg) પરંતુ જે કેવળ એક પરમાણુ છે તે આનુવાં રૂપ નથી, કારણ કે તે કોઈ બીજા પર યુ વડે સંસ્કૃષ્ટ હોતું નથી બે પ્રદેશવાળ જે સ્કંધ છે તે આનુપૂર્વા રૂપે અને અનાનુપવી” રૂપે વ્યક્ત થવો અશકય છે તેથી તે અવકતવ્ય છે જો એવી વાત છે તે (વિવાણિયા આggી જ્ઞાવ સળંતરિણામ બાપુપુળઝો) ત્રણ પ્રદેશેવાળા સમસ્ત સકંધે આનુપૂર્વીએ રૂપ છે, અને અનંત પરન્તના પ્રદેશેવાળા જેટલા રહે છે તેઓ પણ આનુપવી એ રૂપ છે.
(વામાંgalifiા કાળુપુવીઝો, દુપવિયા થથરબૂચ) જે ભિન્ન ભિન્ન-અસંબદ્ધ અવસ્થાવાળા પુલ પરમાણુઓ છે તેઓ આનુપૂર્વીએ રૂપ નથી, અને જે બે પ્રદેશેવાળા પુલક છે તેમને આનુપૂર્વી રૂપે અને અનાનુપૂર્વી રૂપે વ્યક્ત કરી શકાય એવાં ન હોવાથી અવકતવ્ય છે.
અહીં આનુપૂર્વાને અર્થ પરિપાટી સમજ તે પરિપાટી રૂપ આનુપૂવીને ત્યાં જ સદ્ભાવ હોય છે કે જ્યાં આદિ, મધ્ય અને અન્ત રૂપ ગણનાનો સંપૂર્ણ અનુક્રમ શકય હોય છે-જ્યાં આ અનુક્રમ સંભવિત હતો નથી ત્યાં આનુપૂવી પશુ સંભવી શકતી નથી આ પ્રકારે જે કંધમાં આદિ, મધ્ય અને અન્ત હોય છે, તે સ્કનને આનુપૂર્વી રૂપ કહી શકાય છેજેની પર્વે કઈ ન હોય પણ પછી કંઈક હોય, એ “આદિ' પદને વસ્યા છે. જેની પૂર્વે કંઈક હોય અને પછી પણ કંઈક હોય, એ “મય' પદને પામ્યાર્થ છે. જેની પૂર્વે કંઈક હેય પણ પછી કંઈ પણ ન હોય, એ
અનુયોગ દ્વાર સુત્રમ
૧૦૭