________________
હિં સમોવતિ, અનાજુપુરથી ડુિં મોજાંતિ) નિગમ અને વ્યવહાર નયસંમત જે આનુપૂવી દ્રવ્યો છે તેમને કયાં સમાવેશ થાય છે? શું આનુપૂર્વી દ્રવ્યમાં સમાવેશ થાય છે, કે અનાનુપૂર્વી દ્રવ્યોમાં સમાવેશ થાય છે? અથવા (ઝવત્તાવાર સમયાંતિ) અવકતવ્યક દ્રવ્યમાં સમાवेश याय छ? (नेगमयवहागण आणुपुत्वीदव्वाई आणुपुञ्बीदव्येहि
મોરાંતિ) ઉત્તર–ને ગમ અને વ્યવહાર નયસંમત જે આનુપૂર્વી દ્રવ્ય છે, તેમને આનુપૂર્વા દ્રવ્યમાં જ સમાવેશ થાય છે, (નો કાબુજુવો જે
મોરવંતિ, નો અવરદત્તરવૈ િપનોતિ) અનાનુપ દ્રખ્યામાં સમાવેશ પણ થતું નથી અને અવકતવ્ય દ્રવ્યમાં પણ સમાવેશ થતો નથી આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–
સમસ્ત આનુપૂર્વી દ્રા કઈ પણ જાતના વિરષ (અવરોધ) બ્રિા પિતાની જાતિમાં રહે છે–બીજી જાતિમાં રહેતા નથી કે ઈ પણ પ્રકારના વિરોધ વિના પિતાની જાતિમાં રહેવું તેનું જ નામ સમવતાર અથવા સમાવેશ અથવા અવિરધવૃત્તિતા છે. આ અવિરાધવૃત્તિતાનો સદ્ભાવ પિતાની જાતિમાં જ હોઈ શકે છે-અન્ય જાતિમાં હોઈ શકતે નથી આનુપૂવી દ્રવ્યોને સમતાર (સમાવેશ) જે પર જાતિમાં પણ માનવામાં આવે તે આ રીતે પર જાતિમાં રહેવાથી તેમનામાં સ્વજાતિમાં રહેવાની અવિરાધવૃત્તિતા સંભવી નહીં શકે તેથી એ નિશ્ચિત સિદ્ધાંત છે કે વિવિધ દેશવત સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય આનું ર્વી દ્રવ્ય રૂપ પિતાની જાતિમાં જ રહે છેપરજાતિમાં રહેતું નથી.
(नेगमववहाराण' अणाणुपुवाइ कहिं समोयरंति किं आणुपुथ्वी दव्वेहिं समोयरंति ? अणाणुपुठवी दव्वेहि समोयरंति ? अपत्तव्बयइबेहि समोयरंति!) ભગમ અને વ્યવહાર નયસંમત સમસ્ત અનાવી દ્ર કયાં પ્રવિષ્ટ થાય છે? શું તેઓ આનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂવી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે, કે અવકતવ્યક દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે?
ઉત્તર-(7ો આyપુરથી મોરાંતિ, અનાજુપુત્રીક્વેરિ મોરતિ, નો અવાવરું સમોવતિ) જેટલાં અનાનુપૂર્વી દ્રવ્યો છે, તેઓ આનુપૂવી દ્રવ્યોમાં પણ રહેતાં નથી, અવકતવ્યક દ્રામાં પણ રહેતાં નથી, પણ તેમની જાતિ ૩૫ જે અનાનુપૂર્વી દ્રવ્યો હોય છે તેમાં જ રહે છે. એજ પ્રમાણે નિગમવ્યવહારનય સંમત જેટલાં અવકતત્યક દ્વવ્યા છે તેને પણ પિતાની જાતિ રૂપ અવકતવ્યક દ્રવ્યમાં જ રહે છે એ અર્થ બાકીના પાઠના વિષયમાં સમજી લે જોઈએ આ પ્રકારનું સમવતારનું સ્વરૂપ છે.
ભાવાર્થ-આનુપૂવીચ, અનાનુપૂર્વી અને અવકતવ્યક રૂપ જેટલાં દ્રવ્ય છે, તેમને વિષે આ ત્રણ પ્રશ્ન સંભવી શકે છે-આનુપૂર્વી આદિ સમસ્ત દ્રવ્ય કયાં રહે છે? શું તેઓ પોતાની જાતિવાળામાં જ રહે છે, કે ભિન્ન જાતિવાળામાં રહે છે? સૂત્રકારે આ સૂત્રમાં આ પ્રશ્નોનું જ સમાધાન કર્યું છે. તેમણે આ સૂત્રમાં એ વાતનું પ્રતિપાદન કર્યું છે કે નિગમવ્યવહારનય. સંમત સમસ્ત આનુપૂવ આદિ દ્રવ્ય પિતાપિતાની જાતિમાં જ રહે છે-બિત જતિમાં રહેતાં નથી. સુ૦૮૦
અનુયોગ દ્વાર સુત્રમ
૧૧૬