________________
એકત્વ અને ત્વનું કથન સમજવું જોઈએ. સંગ્રહનયની એવી માન્યતા છે કે એક જ દ્રવ્યાનુપૂવી છે. નગમનય અને વ્યવહાર જ્યની માન્યતા અનુસાર દ્રવ્યાનુપૂવી જે એક અને અનેકરૂપ છે તેનું કારણ એ છે કે આ નય એવું કથન કરે છે કે સામાન્ય તવના આધાર પર સમસ્ત દ્રવ્યાનુપૂર્વી ઓ એક જ છે-ભિન્ન ભિન્ન અનેક-નથી. જુસૂત્ર નયની માન્યતા અનુસાર વર્તમાન ક્ષણે એક અનુપયુક્ત સાધુ આગમની અપેક્ષાએ એક આનુપૂર્વી છે. આ નય આનુપૂવમાં ભિન્નતા (અનેકતા)ને માનતા નથી. ત્રણે શબ્દનની માન્યતા અનુસાર જ્ઞાયક હોવા છતાં પણ જે અનુપયુક્ત હોય છે તે અવસ્વસ્વરૂપ છે. કારણ કે જે જ્ઞાયક હશે તે અનુપયુક્ત અહી હોય અને જે અનુપયુત હશે તે ઝાયક નહીં હોય, આ પ્રકારની તે ત્રણે શબ્દ નાની માન્યતા છે. તેથી માગમની અપેક્ષાએ જે દ્રવ્યાનુપૂર્વી બને છે તેને આ ત્રણે શહનાની. માન્યતા અનુસાર સદભાવ જ હેતું નથી. અહીં જે શિક્ષિત આદિ પદે આવ્યાં છે તેમની વ્યાખ્યા આગળ આપ્યા પ્રમાણે જ સમજવી. આ પ્રકારનું આગમ પ્રખ્યાતુપૂર્વી સ્વરૂપ છે.
જિં નં રોગામ વાળુપુરથી ) હે ભગવન! આગમને આશ્રિત કરીને દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(નોબાજીનો થાનુpવી સિવિદા guત્તા) આગમને આશ્રિત કરીને જાયમાન દ્રવ્યાનપૂર્વ ત્રણ પ્રકારની કહી છે-(સંજ્ઞા) તે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે
(जाणयसरीरदव्वानुपुव्वी, भवियसरीर दव्वानुपुव्वी जाणयसरीरभवियसरीरત્રિા ધ્યાનપુરથી) (૧) જ્ઞાયક શરીર દ્રવ્યાનુપૂવીઓ, (૨) ભવ્ય શરીર દ્રવ્યાપૂવી અને (૩) જ્ઞાયકશરીર ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યાનુપૂરી.
પ્રશ્ન-સે $ ' જાળવણરીણાનુપુળ્યો) હે ભગવાન! પૂર્વ પ્રકાન્ત (પૂર્વ પ્રસ્તુત) જ્ઞાયક શરીર દ્રવ્યાનપૂવીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(ગાયતી વાનપુરથી) જ્ઞાય શરીર દ્રવ્યાનપૂવીનું સ્વરૂપ આ પ્રકારનું છે- બાપુજી વચહ્યાદિજ્ઞાનયજ્ઞ gીર વયજુથવા
જો “ આપવી” આ પદના અર્થાધિકારને જાણનાર સાધુનું સે માથેથી રહિત ચુત, ચાવિત અને ત્યક્ત દેહવાળું જે નિર્જીવ શરીર છે-એટલે કે આહાર પરિણતિ જનિત વૃદ્ધિથી રહિત જે શરીર છે તે જ્ઞાયક શરીર દ્રવ્યાઅપૂવી છે. (વ્યપગત, ચુત, ચાવિત આદિ પદોને ભાવથ આગળ આવી ગયો છે.)
(ટુવાવર૪૫ જ્ઞાવ છે તે કાળચરીત્રાનુપુરી) અહી "जीवविप्रमुक्त शय्यागत वा, नैषेधिकीगत वा, सिद्धशिलातलगत वा दृष्क्ष खलु कोऽपि भणेत् अहो ! बलु अनेन शरीरसमुच्छ्रयेण जिनदृष्टेन भावेन आनुपूर्ण ति पदं आगृहीत, प्रज्ञापित', प्ररूपित, दर्शित, निदर्शितं यथा कोऽत्र રદાન કર્યા મધુમ માલીત, વૃતમ કારીત્ ” આ () બાકીને સૂત્રપાઠ (જ્ઞા યુવાવરણ રાવ) દ્રવ્યાવશ્યકમાં કહ્યા અવસાર ગ્રહણ કરવું જોઈએ. આ સઘળાં પદેની વ્યાખ્યા દ્રવ્યાવશ્યકના પ્રકરણમાં આપવામાં આવી છે. તેથી જિજ્ઞાસુ પાઠકે એ તે ત્યાંથી વાંચી લેવી. આ પ્રકારનું આગમની અપેક્ષાએ દ્રવ્યાનુપૂર્વાનું સવરૂપ છે.
અનુયોગ દ્વાર સુત્રમ
૧૦૨.