________________
- અસ્નસ્કન્ધ કા નિરુપણ હવે સવકાર અકૃમ્નસ્કધનું નિરૂપણ કરે છે–
“તે જિં તું અસિવ' ઇત્યાદિ
શબ્દાર્થ-( f અ#સિવિંધે?) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ગુરુમહારાજ ! અકસ્મ સ્કલ્પનું સ્વરૂપ કેવું છે?
उत्तर-(अकिसिणखंधे सो चेत्र दुपएसियाइखधे जार अणत्तपएसिए વિંધે) અકૃમ્નસ્કલ્પનું સ્વરૂપ આ પ્રકારનું છે જે ઢિપ્રદેશિક આદિ સ્કન્ધાથી લઈને અનતપ્રદેશિક પર્યન્તના અધે છે, તે બધાં અકસ્નધે છે. જે સ્કન્ધ કરતાં વધારે માટે કોઈ બીજો અધ હોઈ શકે છે, તે રકધ અપરિપૂર્ણ હોવાને કારણે અકન સ્કધુ ગણાય છે. પ્રિદેશથી લઈને અનંત પ્રદેશી પર્યન્તના સમસ્ત સ્પર્ધા આ રીતે અપરિપૂર્ણ જ હોય છે. તેમાં અપરિપૂર્ણતા આ પ્રકારે સમજવી જોઈએ જે દ્વિદેશિક અન્ય હોય છે તે ત્રિપ્રદેશ અધ કરતાં ન્યૂન હોવાથી અપરિપૂર્ણ હોય છે, ત્રિપ્રદેશિક સ્કન્ધ ચતુઃપ્રદેશિક સ્કન્ધ કરતાં ન્યૂન હોવાથી અપરિપૂર્ણ હોય છે. એ જ પ્રમાણે ઉત્તરોત્તર સ્કો કરતાં પ્રત્યેક પૂર્વના (આગળના) સ્કર્ષમાં ન્યૂનતાની અપેક્ષાએ તેમાં અપરિપૂર્ણતા સમજવી આ અપરિપૂર્ણતાને કારણે જ તેમને અકૃત્નકન્ય કહેવામાં આવ્યા છે. આ અકૃત્નતા ત્યાં સુધી ચાલુ રહે છે કે જ્યાં સુધી કૃનતા (પરિપૂર્ણતા) આવતી નથી.
દ્વિદેશિક આદિ સબ્ધ અને સમસ્ત ઉત્કૃષ્ટ પ્રદેશવાળા સ્કને પહેલાં સામાન્યરૂપે અચિત્ત કહેવામાં આવ્યા છે. પરંતુ આ અકૃત્ન દ્રવ્યકના પ્રકરણમાં સર્વોત્કૃષ્ટ કલ્પથી આગળના સ્કનને ઉત્તરોત્તરની અપેક્ષાએ અકૃનસ્કલ્પરૂપે કહેવામાં આવ્યા છે. એટલે જ અચિત્તસ્કન્ધ અને અકસ્માસ્કન્ધ વચ્ચે તફાવત છે.
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા અકૃત્નકલ્પના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, તથા અકૃતનસ્કન્ય અને અચિત્ત સ્કન્ય વચ્ચે શું તફાવત છે તે પણ પ્રકટ કર્યું છે. અપેક્ષિક અચિત્તરકન્વેની અપરિપૂર્ણતાનું નામ જ અકૃસ્નતા છે. દ્વિદેશિક આદિ કમાં ત્રિપ્રદેશી આદિ અધે કરતાં અસ્નતા (અપરિપૂર્ણતા) રહેલી હોય છે. આ આપેક્ષિક અકૃસ્નતાને સદૂભાવ રહે છે કે જયાં સુધી અને કૃ—તા (પરિપૂર્ણતા) આવી જતી નથી. આ પ્રકારે જ્યારે કૃનતા આવી જાય છે ત્યારે અન્તિમ સ્કન્ય (ઉત્કૃષ્ટ પ્રદેશેવાળે સ્કધ)કૃતન સ્કન્ધ થઈ જવાને કારણે ત્યારબાદ અસ્નતાની ધારા અટકી જાય છે. આ રીતે કૂતરત્નાક કરતાં પહેલાંના સ્ક માં તેમના પૂર્વ પૂર્વના (આગળ- આગળના) સ્કની કરતાં કૃત્નતા અને ઉત્તરોત્તર (પાછળ-પાછળના) સ્કની અપેક્ષા અકૃસ્નતા સાપેક્ષિક રીતે ઘટિત થઈ જાય છે. અતિમ કૃત્નસ્કધમાં કૃતનતા સાપેક્ષિક હોતી નથી, પણ સ્વાભાવિક હેય છે, કારણ કે તેના કરતાં મોટે કઈ સ્કન્ધ જ હોતું નથી, પણ તેના કરતાં નાના તેની આગળના સ્કન્ધ હોય છે.
અચિત્ત દ્રવ્યસ્કન્દમાં-ઢિપ્રદેશી આદિ સમસ્ત અચિત સ્કોમાં સામાનવરૂપે અચિત્તતા પ્રકટ કરવામાં આવી છે. અને અસ્નચ્છશ્વમાં સર્વોત્કૃષ્ટ રકધથી આગ ળના (પહેલા) સ્કોમાં અપરિપૂર્ણતા પ્રકટ કરવામાં આવી છે. આ પ્રકારનું તે બન્ને વચ્ચેનું અંતર (તફાવત) કહેવામાં આવ્યું છે. જે સૂવ ૫૩
હવે સૂત્રકાર અને દ્રવ્યરકલ્પના સ્વરૂપનું નિરૂપણ કરે છે. “સે fતં વિચ” ઈત્યાદિ
અનુયોગ દ્વાર સુત્રમ
૮૧