________________
(૧) આગમને આશ્રિત કરીને અને (૨) ને આગમને આશ્રિત કરીને.
આગમને આધાર લઈને દ્રવ્યકન્યનું કેવું સ્વરૂપ છે તે હવે સમજાવવામાં આવે છે. ૧૪માં સૂત્રમાં આગમને આધાર લઈને દ્રવ્યાવશ્યકનું જેવું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. એવું જ આગમને આશ્રિત કરીને દ્રવ્યસ્કલ્પનું સ્વરૂપ સમજવું. આ કથનને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે સમજ.
જે સાધુ આદિએ સ્કન્ધના સ્વરૂપનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રને સારી રીતે જાણી લીધું છે, પરંતુ તે તેમાં ઉપગ પરિણામથી રહિત છે, એ તે સાધુ આગમની અપેક્ષાએ દ્રવ્યકંધ રૂપ છે. આગમની અપેક્ષાએ દ્રવ્યરકલ્પના ત્રણ પ્રકાર કહ્યા : (૧) જ્ઞાયકશરીર દ્રવ્યસ્ક, (૨) ભવ્ય શરીર દ્રવ્યસ્કન્ધ અને (૩) ઉપર્યુંકત બનેથી તિરિકત (મિત્ર એ) દ્રવ્યસ્ક ધ આ ત્રણ પ્રકારોમાંના પહેલા બે પ્રકારનું સ્વરૂપ સૂત્ર ૧૭ ૧૮ અને ૧૯માં સૂત્રમાં કહ્યા અનુસાર જ સમજવું જોઈએ. ત્યાં “આવશ્યક’ શબ્દની જગ્યાએ “સ્કન્ધ” શબ્દ મૂકવાથી સ્કન્ય વિષયક કથન બની જશે. તે સત્રોને સારાંશ નીચે પ્રમાણે છે સ્કલ્પશાસ્ત્રના જ્ઞાતાનું જે નિઈવ શરીર છે તે આગમની અપેક્ષાએ જ્ઞાયક શરીર દ્રવ્યકધુ રૂપ છે, તથા જે જીવ ગૃહીત શરીર દ્વારા ભવિષ્યમાં સ્કધશાસને જ્ઞાતા બનવાનું છે, તેના શરીરને આગમ ભવ્ય શરીર દ્રવ્યસ્કન્ધ રૂપ સમજવું.
હવે આ બનેથી વ્યતિરિક્ત (ભિન્ન) જે દ્રવ્યસ્કા છે, તેનું સ્વરૂપ સમજા
દવ્યધૂકે સચિત્તરૂપ પ્રથમભેદ કા નિરુપણ વવામાં આવે છે તેના નીચે પ્રમાણે ત્રણ ભેદ કહ્યા છે (૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિશ્ર, સૂત્ર ૪૭ છે
હવે સૂત્રકાર સચિત્ત રૂ૫ પહેલા ભેદની પ્રરૂપણ કરે છે. “જે કવિ હૃદયવં છે” ઈત્યાદિ શબ્દાર્થ-(સે જિં તું જf શ્રવ છે?)
શિષ્ય ગુરુ મહારાજને એ પ્રશ્ન પૂછે છે કે હે ભદન્ત ! ને આગમ જ્ઞાયકશરીર અને ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યસ્કધના પ્રથમ ભેદરૂપ સચિત દ્રવ્યરકનું કેવું સ્વરૂપ કહ્યું છે.
ઊત્તર-( ર ટુ ધ જળવિદે goળ) સચિત્ત દ્રવ્યસ્કન્ધ અનેક પ્રકારને કહ્યો છે. (સંનહીં) જેમ કે (છે, જવ, વિસાવધે, gિ
અનુયોગ દ્વાર સુત્રમ