________________
છે. ચાર વેદના નામ આ પ્રમાણે છે ટ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ લેકમાં મહાભારત, રામાયણ આદિને આગમ-શાસ્ત્ર રૂપે માનવામાં આવે છે, તેથી તેમાં આગમતાનો સદૂભાવ છે, અને તે શાસ્ત્રોમાં જે ક્રિયાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તે ક્રિયાઓ આચાર૩૫ નહીં હોવાથી અનાગમરૂપ છે. આ રીતે મહાભારત આદિ ગ્રન્થમાં તદુત ક્રિયાઓની અપેક્ષાએ આગમતા આવી જાય છે. લોકપ્રસિદ્ધિની અપેક્ષાએ તે પ્રમાં શ્રતતાને સદ્ભાવ છે. તેથી તે શાને
આગમ લૌકિક ભાવકૃત રૂપ કહેવામાં આવ્યાં છે તે શાસ્ત્રગ્રન્થમાં સૂત્રકારે જે ભાવકૃતતા પ્રકટ કરી છે તે તેમના તે મૃતેમાં ઉપયાગદેપ પરિણામની યુકત્તતા (સંલગ્નતા)ને કારણે જ પ્રકટ કરવામાં આવેલ છે, એમ સમજવું. શબ્દાત્મક જે મહાભારત, રામાયણ આદિ છે, તેમને તે ભાવAત ગણી શકાય જ નહીં કારણ કે “ માં નિવ” ઉપયોગને જ ભાવનિક્ષેપ કહે છે. આ પ્રકારનું સિદ્ધાતેનું વચન છે. (રેત યોદ્ય નેમામ મામૂલ્ય) આ પ્રકારનું આગમ લૌકિક ભાવકૃતનું સ્વરૂપ સમજવું.
જ્ઞાનિક' અજ્ઞાની પદમાં જે “અ” ઉપસર્ગ છે, તે નકારવાચક નથી
લોકોત્તરીયનો આગમસે ભાવશ્રુતકા નિરુપણ પણ અ૯પાર્થક છે. તેથી અજ્ઞાની એટલે અપજ્ઞાનવાળા, આ પ્રકારને અર્થ અહીં સમજ એવો અલ્પજ્ઞાની તે સમ્યફ દષ્ટિ જીવ પણ હોઈ શકે છે, તેથી અહીં સમ્યષ્ટિ અલ્પજ્ઞાનવાળાની નિવૃત્તિને નિમિત્તે સૂત્રકારે મિગ્રાષ્ટિ વિશેષણને પણ મગ કર્યો છે. અ. ૪૨ છે
હવે સત્રકાર આગમ લકત્તરિક ભાવAતનું નિરૂપણ કરે છે–
“લે તું સાપરિપં” ઈત્યાદિ
શબ્દાર્થ-(2) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્! (બાળકો) ને આગમ ભાવકૃતના બીજા ભેદરૂપ (4 સાવરિય ભાવકુવં હિં) પૂર્વ પ્રસ્તુત લકત્તરિક ભાવકૃતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–શામળો) ને આગમનો આશ્રય લઈને (ટોહરિવં માવા) લેકત્તરિક ભાવશ્રતનું સ્વરૂપ આ પ્રકારનું છે.
“gggT TIકંસાધf” જ્ઞાનવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ ઉપયોગને ધારણ કરનારા, ‘તયપથીમાનાવાળfg અતીત (ભૂતકાલિક), પ્રત્યુત્પન્ન (વર્તમાન કાલિક). અને અનાગત (ભવિષ્યકાલી પદાર્થોને જાણનારા, (ત્રણૂf) સમસ્ત દ્રવ્યું અને તેમની ત્રિકાળવતી પર્યાન જ્ઞાતા (
સરિસહિં) કેવળ દર્શનથી એકેન્દ્રમાદ સમસ્ત ત્રસ અને સ્થાવરક
અનુયોગ દ્વારા સુત્રમ
૭૨