________________
જગતને જોઈ શકવાના સ્વભાવવાળા, (તજીવહિયમપૂિ)િ ત્રણ લેકવતી" ભવનપતિ, વ્યન્તર, નર, કિન્નર, વિદ્યાધર, જ્યાતિષિક, વૈમાનિક આદિના સમૂહથી અવલેતિ, અમદ આનંદા શ્રુઓથી પરિવ્રુત લેાચના દ્વારા નિરીક્ષિત થતી મહિત— યથાવસ્થિત ગુણ્ણાના કીર્તનરૂપ ભાવસ્તવનથી સ ́સ્તુત (સ્તવિત) થતાં, પૂજાતાં-વન્દનાદરૂપ કાયિક ક્રિયાવડે સત્કારિત થતાં, (અહિયવરનાળસા હિં) તથા અપ્રતિહત સમસ્ત આવરણેાના ક્ષયથી ઉત્પન્ન થયેલું ડેાવાને કારણે ભૂત અને અમૃત સકળ વસ્તુઓ કટ, કુય (કટ એટલે ચટ્ટાઇ અને કુડય એટલે ભી'ત) ખાદિથી પણુ અસ્ખલિત અથવા અવિસવાદી એવા શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળનના ધારક (કાતિહિં મળવંતેäિ) અહ"ત ભગવતા દ્વારા (તુવાલ) માચારાંગ આદિ ખાર અંગવાળુ’(જ્ઞ' ચ) જે આ (નળિવિકળ નળીય) ગણિપિટક પ્રરૂપત થયું છે, તે લેાકેાત્તર તીર્થંકરો દ્વારા પ્રણીત હાવાને કારણે લકત્તરિક
ભાવશ્ર્વતરૂપ છે. (વ ના) તે દ્વાદશ (બાર) અંગોના નામ નીચે પ્રમાણે છે.(બાયો) (૧) આચારાંગ, ( યવહા) (૨) સુત્રકૃતાંગ. (ઢાળ) (૩) સ્થાનાંગ, (સમવાળો) (૪) સમવાયાંગ. (વિવારૢ પાના) (૫) વિવાહ પ્રજ્ઞપ્તિ (ભગવતી સ્ત્ર) (નાથા ધમ્મહાગો) (૬) જ્ઞાતા ધર્મકથા. (૩વાનનાબો) (૭) ઉપાસકદશાંગ. (અંતઃહત્તામાં) (૮) અન્તકૃતદશાંગ. (અનુત્તરે વવાયરસાગો) (૯) અનુત્તરે પપાતિદશાંગ, (ESRTC) (૧૦) પ્રશ્નવ્યાકરણ. વિવા સૂર્ય) (૧૧) વિપાકશ્રુત અને ‘વિદ્ધિવાળો થ’ (૧૨) દષ્ટિવાદ. આ ખારે અંગેાના અથ'માં જે ઉપયાગરૂપ પરિણામ છે તેનું નામ ભાવશ્રુત છે. કારણ કે યેTMા માનિક્ષેપ” આ પ્રકારનુ સિદ્ધાન્તનુ વચન છે. આ ઉપયેાગ રૂપ પરિણામ જો ચરણુગુણ-ચરિત્રગુણુથી યુકત હાય તે! તે નાગમની અપેક્ષાએ ભાવથત છે, કારણ કે ચરણગુણ ક્રિયારૂપ હાય છે, અને ક્રિયા આગમરૂપ હાતી નથી. આ પ્રકારે અહીં ને’ પદ એકદેશની અપેક્ષાએ આગમનું નિષેધક હાવાથી દેશપ્રતિષેધકતા ઘટિત થઇ જાય છે, જો કે ઉપયેગ અને ચારિત્રગુણથી યુકત થયેલા સાધુ આદિ પણ અભેદોપચારથી ભાવક્ષત હેઇ શકે છે, પરન્તુ અહીં જે દ્વાદશાંગરૂપ ગણિપિટકને નેઆગમની અપેક્ષાએ ભાવદ્યુત કહ્યુ છે તે દ્વાદશાંગના ચારિત્રગુણ સમન્વત ઉપચેગની અપેક્ષાએ જ કહેવામાં આવ્યું છે, એમ સમજવું જોઇએ, કારણ કે શબ્દાત્મક જે દ્વાદશાંગ છે તે ઉપયોગ રૂપ હેાતું નથી. તેથી તેમાં ઉપયાગ રૂપતાના અભાવ હોવાને કારણે ભાવશ્રુતતા સંભવી શકતી નથી. (સે તે નામો મવમુથૈ) આ પ્રકારનુ’ નાઆગમને આશ્રિત કરીને લેાકેાન્તરિક ભાશ્રુત નામના નાભાગમ ભાવશ્રુતના બીજા ભેદનું સ્વરૂપ સમજવું (સે તે માવતુë) આ પ્રકારે સુત્રકારે ભાવશ્રુતના ભેદાની અહી' સુધીમાં પ્રરૂપણા કરી છે આ રીતે ભાવશ્રતનુ વર્ણન અહીં સમાપ્તથાયછે.શાસ્॰જૂછ્યા
અનુયોગ દ્વાર સુત્રમ
૭૩