________________
દ્રવ્યાવશ્યકરૂપ કહે છે આ પ્રકાર દ્ર॰ાવશ્યકનો અર્થ પ્રાપ્ત થઈ ય છે. આ પ્રકારે રાજેશ્વરાદિના સસાર કારણભૂત મુખધાવન આદિ કાર્યમાં દ્રવ્યાવશ્યકતા ઘટિત થઈ જાય છે. આ મુખધારનાદ કૃયામાં લોકપ્રસિદ્ધિની પક્ષાએ પણ આગમરૂપતા નથી. તે કારણે તે ક્રિય આમાં આગમના અભાવ હૈવાને લીધે ના આગમતા સિદ્ધ થાય છે. આ પ્રકારે આગના સર્વથા અભાવ જન્ય દ્રવ્યાવશ્યકતા તેમનામાં હાવાથી તેમનામાં લૌકિક દ્રવ્યાવશ્યકતા હૈાવાની વાત સિદ્ધ થઈ ન્તય દ્રવ્યાવશ્યકતાના રવરૂપનું આ પ્રકારનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે,
ભાવા—આગલા બે સત્રમાં (૧૭ અને ૧૮ મા સુત્રમાં નાયકશરીર દ્રવ્યા વશ્યક અને ભવ્યશરીરદ્રવ્યાવસ્યકનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવ્યું”. હવે તે બન્નેથી ભિન્ન એવા દ્રશ્યાવશ્યકની પ્રરૂપણા કરવામાં આવે છે. આ સત્રદ્વાર તેના પ્રથમ ભેદરૂપ લૌકિક દ્રવ્યાવશ્યકનું' વરૂપ બતાવવામાં આવ્યું છે. સ ંસારી જીવેા દ્વારા જે જે માંગલિક ક્રિયાએ કરવાનું આવશ્યક માનવામાં આવે છે. તે સઘળી ક્રિયાએને લૌકિક વ્યાવશ્યક કહેવામાં આવે છે. મગળ નિમિત્તે સરસવ આદિને પ્રક્ષેપ કરવા, દૂર્વા (દ)ના માંગલિક કાર્યોમાં ઉપયોગ કરવા. કાઇ શુભકાર્યોંન નિમિત્ત દહી આદિનું ભક્ષણ કરવું. વગેરે ક્રિયાઓને લૌકિક દૃવ્યાવશ્યક કહે છે. જો કે આ લૌકિક આવશ્યક કૃત્યોના આવશ્યકપર્યાયની સાથે કોઇ સંબંધ નથી. છતાં પણુ દ્રવ્યાવશ્યકના આ અપ્રધાનભૂત આશ્યક માનીને તેને દ્રવ્યાવશ્યકરૂપ માનવામાં આવેલ છે. આ લૌકિક કાર્યમાં આગમના સર્વથા અભાવ રહે છે. તેથી તે
ના
આગમરૂપ છૅ. II સ૦ ૨૦ ||
પ્રાવચનિક વ્યાવશયક કા નિરુપણ
તદ્વચતિરિકત દ્રવ્યાવશ્યકના જે કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યક નામના બીજો ભેદ છે તેનું હવે સૂત્રકાર વર્ણન કરે છે—‘તે 、િ તે હ્રાળિયું' ઇત્યાદિ— શબ્દા—(À) શિષ્ય ગુરૂને એવા પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્ ! (તું) પૂ પ્રક્રાન્ત (પૂર્વ' પ્રસ્તુત વિષય) (Xળવળયં ધ્વારમય થં) કુપ્રાવચનિક દ્રબ્યાવશ્યકનુ' સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- -(વાવળિય ટ્વસ્થ) પ્રાવચનિક દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રકારનું છે—Àમે વીધિમ્મસંહિગિવ વંયમ તિષિहिधम्मम्मचिंतगअवरुद्ध विरुद्ध सावगप्पमित अ કંઢ થા) જે આ ચરક ચીરિક, ચ’ખડિક, ભિક્ષાંડ, પાંડુરાંગ ગૌતમ, ગોત્રતિક, ગૃહિધર્મા, ધર્મ ચિન્તક, અવિરૂદ્ધ અને વૃદ્ધ શ્રાવક આદિ કે જેઓ પાષડથ છે-જેએ પાતાની જાતને વ્રતી માને છે (આ બધાં પદોના અર્થ શબ્દાર્થને અન્તે સ્પષ્ટ કરવામાં આવ્યા હૈં) (૧૯૦ ૧૩૩માયાણ ૨૨ ખીણ નાવ તેથા ગ ંતે) તેએ સામાન્ય પ્રભાત થતાંલગભગ રાત્રિને અન્તકાળ સમીપ આવે ત્યારે ભળભાંખળું થાય ત્યારે અને સુ પેાતાના સહસ્રકિરણાથી પ્રકાશવા લાગે ત્યારે કું( 1)ઇન્દ્રની અથવા (વ૧૬ ૨) સ્કંદની—કાર્તિક સ્વામિની, (હસ્સા) અથવા રુદ્રની (સિયંસ ય) અથવા શિવની (લેકમER વા) અથવા વૈશ્રમણની કુબેરની. (ટ્રેસ વા) અથવા સામાન્ય દેવની (નાગરસ ) અથવા નાગની (નવાસ ૪) થવા પક્ષની. (મૂયજ્ઞ વા) અથવા ભૂતની (મુકુંH T) અથવા મુકુન્દની (અન્નાદ્ ા) અથવા આર્યાદેવીની (ટુમ્ =1) અથવા દુર્ગાની (જીદ યા વા) અથવા કેટ્ટ ક્રિયાની (વદેવળ, સંમના— आरिसण - धूव पुण्फ गंध मल्लाइवाइ दव्वावस्या करेंति से तं कुप्पावयि
અનુયોગ દ્વાર સુત્રમ
૫૦