Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका जन
२५
बरज्ञानदर्शनधरेण, व्यावृत्तच्छद्मकेन, जिनेन, जायकेन, तीर्णेन, तारकेण, बुद्धेन, बोधकेन, मुक्तेन, मोचकेन, सर्वज्ञेन, सर्वदर्शिना, शिवमचलमरुजतथा सौगत ( बौद्ध ) आदि धर्मका निराकरण किया गया है, क्योंकि राजचक्र केवल इस लोकका साधक है परलोकका नहीं, तथा सौगत आदि धर्म यथार्थ तत्त्वोंका निरूपक न होनेसे श्रेष्ठ नहीं । ' चक्रवर्त्ती ' पद देनेसे तीर्थङ्करोंको छह खण्डके अधिपतिकी उपमा दी गई है, क्योंकि वह चक्रवर्त्ती भी चार सीमावाले, अर्थात् उत्तर दिशामें हिमवान और पूर्व, दक्षिण, पश्चिम दिशाओमें लवण समुद्र तक जिसकी सीमा है एसे भरतक्षेत्र पर एक शासन राज्य करता है । संसार—समुद्रमें डूबते हुए जीवोंके एक मात्र आश्रय होनेसे द्वीप समान । भव्य जीवोंके कल्याणकारी होनेसे त्राणस्वरूप अतएव उनके तीनों कालमें अविनाशी स्वरूप वाले । आवरणरहित के धारक । ज्ञानावरणीय आदि कर्मोंका नाश राग-द्वेषरूप शत्रुको स्वयं जीतने वाले और दूसरोंको वाले । भवसमुद्रको स्वयं तैरने वाले और दूसरोंको तिराने वाले । स्वयं बोधको प्राप्त करने वाले और दूसरोंको प्राप्त कराने वाले । स्वयं मुक्त होने वाले और दूसरोंको मुक्त करनेवाले । सर्वज्ञ, सर्वदर्शी तथा निरुपद्रव, निश्चल, कर्मरोगरहित, अनन्त, अक्षय,
केवल
करने वाले ।
जीताने
शरण - आधारस्थान | ज्ञान, केवल दर्शन
નિરાકરણ કરેલું છે, કેમકે રાજચક્ર કેવળ આ લેાકનું જ સાધન છે પરલેાકનું નહિ, તથા સૌગત આદિ ધર્મ યથાર્થ તત્ત્વાનાં નિરૂપણુ ન કરતા હૈાવાથી શ્રેષ્ઠ નથી. ચક્રવર્તિ' પદ્મ આપવાથી તીર્થંકરાને છ ખંડના અધિપતિની ઉપમા દીધી છે, કેમકે તે ચક્રવતી પણ ચાર સીમાવાળા અર્થાત્ ઉત્તર દિશામાં હિમવાન અને પૂર્વ, દક્ષિણ પશ્ચિમ દિશાઓમાં લવણ સમુદ્ર સુધી જેની સીમા છે એવા ભરતક્ષેત્ર પર એક શાસન રાજ્ય કરે છે. સંસારસમુદ્રમાં ડુબતા જીવાને એકજ આશ્રય હેાવાથી દ્વીપ સમાન, ભવ્ય જીવેાના કલ્યાણકારી હાવાથી ત્રાણુ સ્વરૂપ તેથી તેને શરણ-આધારસ્થાન, ત્રણે કાળમાં આવરણુરહિત કેવળ જ્ઞાન, કેવળ દર્શનના ધારક, જ્ઞાનાવરણીય આદિ કર્મોના नाश उरवावाजा, રાગદ્વેષરૂપી શત્રુને જાતેજ જીતનારા તેમજ બીજાને જીતાવવાવાળા, ભવસમુદ્રને જાતે તરનારા તેમ બીજાને તારનારા, પાતે ખાધ મેળવનારા તેમજ બીજાને ખાધ પ્રાપ્ત કરાવનારા, પાતે મુક્ત થવાવાળા તથા ખીજાને મુક્ત કરવા વાળા, सर्वज्ञ, सर्वदर्शी तथा उपद्रव वगरना, निश्चल, उर्भरोग रहित, अनन्त, अक्षय,
શ્રી નિરયાવલિકા સૂત્ર