Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका वर्ग ३ अध्य. ३ सोमिल ब्राह्मण
मूलम्—
३०१
तणं तस्स सोमिलमाहणरिसिस्स पुव्वरत्तावरत्तकालसमयंसि एगे देवे अंतियं पाउन्भूए । तएणं से देवे सोमिलं माहणं एवं वयासी - हंभो
छाया
ततः खलु तस्य सोमिल ब्राह्मणऋषेः
पूर्वरात्रापररात्रकालसमये एको देवोऽन्तिकं प्रादुर्भूतः । ततः खलु स देवः सोमिलं ब्राह्मणमेव
ओर महाप्रस्थानके लिए प्रस्थित होता है । फिर वह सोमिल ब्राह्मण ऋषि अपराह्न काल (दिनके तिसरे प्रहर ) में जहाँ सुन्दर अशोक वृक्ष था वहाँ आया । और उस अशोक वृक्षके नीचे अपना कावड रखा । अनन्तर वेदि= बैठनेकी जगह को साफ किया, साफ करके जहाँ गङ्गा महानदी थी वहाँ आया । और शिवराजऋषिके समान उस गङ्गा महानदीमें स्नान आदि कृत्यकर वहाँसे ऊपर आया और जहाँ अशोक वृक्ष था वहाँ आकर दर्भ कुश और बालुकासे यज्ञ वेदीकी रचना की । यज्ञ वेदीकी रचना करके शरक और अरणिसे अग्निको प्रज्वलित कर यावत् बलिवैश्वदेव ( नित्य यज्ञ ) करता है, काष्ठ मुद्रासे मुख बाँधता है, और मौन होकर रहता है ॥ ६ ॥
પ્રસ્થિત થાય છે. પછી તે સામિલ બ્રાહ્મણ ઋષિ અપરાô કાલ (દિવસના ત્રીજાપ્રહર) માં જ્યાં સુંદર અશાક વૃક્ષ હતું ત્યાં આવ્યા અને તે અશાક વૃક્ષની નીચે પોતાની કાવડ રાખી. અનન્તર વૈદિ–બેસવાની જગ્યાને સાફ કરી, તે સાફ્ કરીને જ્યાં ગગા મહાનદી હતી ત્યાં આવ્યા. અને શિવરાજ ઋષિની પેઠે તે ગંગા મહા નદીમાં સ્નાન આદિ કર્મ કરી ત્યાંથી ઉપર આવ્યા તથા જ્યાં અશાક વૃક્ષ હતુ ત્યાં આવીને—દર્ભ, કુશ તથા રેતીથી યજ્ઞ વેદીની રચના કરી. યજ્ઞ વેદીની રચના કરીને શરક તથા અરણીથી અગ્નિને પ્રજવલિત કરીને પછી અલિ-વૈશ્વદેવ (નિત્ય ચજ્ઞ) કરે છે અને કાષ્ટ મુદ્રાથી મુખ મધે છે. અને મૌન ધારણ કરી બેસી लय छे. (६).
શ્રી નિરયાવલિકા સૂત્ર