Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका वर्ग ३ अध्य. ३ सोमिल ब्राह्मण
३१५ उसके बाद वह शुक्र महाग्रह उत्पन्न होकर भाषापर्याप्ति मनःपर्याप्ति आदि पाँचों प्रकारकी पर्याप्तिसे पर्याप्तिभावको प्राप्त हुआ।
हे गौतम ! शुक्र महाग्रहने इस कारण ऐसी दिव्य देव ऋद्धिको प्राप्त की है। शुक्र महाग्रहकी स्थिति एक पल्योपमकी है।
गौतम स्वामी पूछते हैं
हे भदन्त ! वह शुक्र महाग्रह आयु भव स्थिति क्षय होनेके बाद उस देवलोकसे च्यवकर कहा जायगा ? हे गौतम ! यह शुक्र महाग्रह महाविदेहक्षेत्रमें जन्म लेकर यावत् सिद्ध होगा।
सुधर्मा स्वामी कहते हैं
इस प्रकार हे जम्बू ! श्रमण भगवान महावीर प्रभुने पुष्पिताके तृतीय अध्ययनमें इस भावका निरूपण किया है ॥ ७ ॥
।पुष्पिताका तृतीय अध्ययन समाप्त हुआ।
પર્યાપ્તિ આદિ પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાતિ ભાવને પ્રાપ્ત થયા.
હે ગૌતમ ! મહાગ્રહ આ કારણથી પિતાની આવી દેવ ત્રાદ્ધિઓ પ્રાપ્ત કરી છે. શુક્રમહાગ્રહની સ્થિતિ એક પાપમની છે.
ગૌતમ સ્વામિ પૂછે છે –
“હે ભદન્ત ! તે શુક્રમહાગ્રહ આયુભવ સ્થિતિક્ષય થતાં તે દેવલોકથી ચવીને કયાં જશે?
હે ગૌતમ! આ શુક્રમહાગ્રહ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. સુધર્મા સ્વામી કહે છે
આ પ્રકારે છે જખ્ખ ! શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ પુષ્પિતાના ત્રીજા અધ્યયનમાં આ ભાવનું નિરૂપણ કર્યું છે. (૭).
પુપિતાનું તૃતીય અધ્યયન સમાપ્ત.
શ્રી નિરયાવલિકા સૂત્ર