Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. ४ बहुपुत्रिका देवी
३५७ यदृच्छया प्रवर्त्तमानाया हस्तग्रहणादिना निवर्तको यस्याः सा तथा, स्वच्छन्दप्रवृत्ता, पार्श्वस्था पार्थे साधुगुणानामेकतः साधुगुणेभ्यः पृथगित्यर्थः; तिष्ठतीति तथा, अवसन्ना-सामाचारीपालने अवसीदति खेदमनुभवतीति तथा, कुशीला-कु-कुत्सितं उत्तरगुणप्रतिसेवनया संज्वलनकषायोदयेन वा दूषि तत्वात् शीलं यस्याः सा तथा, संसक्ता-गृहस्थादिप्रेमवन्धनेन सामाचारी
विचार कर सूर्योदय होते ही सुव्रता आर्याओंको छोडकर वह सुभद्रा आर्या निकल गयी और अलग उपाश्रयमें जाकर अकेली ही रहने लगी। उसके बाद वह सुभद्रा आर्या गुरुणी आदिके द्वारा रुकावट न होनेके कारण स्वच्छन्द मति हो गृहस्थोंके बच्चोंसे पूर्ववत् व्यवहार करने लगी।
उसके बाद वह सुभद्रा आर्या पार्श्वस्था साधुके गुणोंसे दूर हो, पार्श्वस्थविहारिणी हो गयी, इसी प्रकार अवसन्न सामाचारी पालनमें खिन्न हो अवसन्न विहारिणी हो गयी। और उत्तर गुणमें दोष लगानेसे तथा संज्वलन कषायके उदयसे कुशीला हो कुशील विहारिणी हो गई और संसक्ता=गृहस्थ आदिके साथ प्रेम बन्धन करनेके कारण सामाचारीमें शिथिलतासे प्रवृत्त हो संसक्तविहारिणी हो गयी,
ઉચિત છે. એમ વિચાર કરી સૂર્યોદય થતાં જ સુવ્રતા આર્મીઓને છોડીને તે સુભદ્રા આર્યો નીકળી પડી અને જુદા ઉપાશ્રયમાં જઈ એકલી જ રહેવા લાગી. ત્યાર પછી તે સુભદ્રા આર્યા ગુરૂણી આદિને અંકુશ ન રહેવાથી સ્વચ્છત્ત્વચારિણું થઈ ગૃહસ્થોનાં બાળકો સાથે આગળના જેવો વ્યવહાર કરવા લાગી.
ત્યાર પછી તે સુભદ્રા આર્યા પાર્વસ્થ થઈ=સાધુના ગુણોથી દૂર થઈ પાર્વસ્થ વિહારિણી થઇ. આ પ્રકારે અવસન્ન થઈ=સામાચારી પાલનમાં ખિન્ન થઈ અવસન્ન વિહારિણું બની. કુશીલ થઈ અને ઉત્તરગુણમાં દેષ લાગવાના કારણે તથા સંજ્વલન કષાયેના ઉદયથી કુશીલા થઈ કુશીલ વિહારિણી થઈ અને સંસક્તા =ગૃહસ્થ વગેરેની સાથે પ્રેમ અન્યન કરવાના કારણથી સામાચારીમાં
શ્રી નિરયાવલિકા સૂત્ર