Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. ४ बहुपुत्रिका देवी
टीका'तएणं ताओ' इत्यादि-व्याख्या निगदसिद्धा ॥ ९ ॥ 'तएणं ताओ' इत्यादि
उसके बाद वह सुत्रता आर्या किसी समय पूर्वानुपूर्वी विचरती हुई फिर विभेल सन्निवेशमें आएगी और वसतिकी आज्ञा लेकर वहाँ तप संयमसे आत्माको भावित करती हुई रहेगी। बाद वह सोमा ब्राह्मणी उन आर्याओंके आनेका समाचार पाकर हृष्ट तुष्ट हृदय हो स्नान कर तथा सभी अलङ्कारोंसे विभूषित हो पूर्ववत् उन आर्याओंके पास जाकर यावत् वन्दन और नमस्कार करेगी। वन्दन नमस्कार करके धर्म सुनकर उस आर्यासे कहेगो-हे देवानुप्रिये ! मैं राष्ट्रकूटसे पूछकर आपके समीप मुण्डित होकर प्रव्रज्या लेना चाहती हूँ। वह आर्या उससे कहेगी-हे देवानुप्रिये ! तुम्हें जिस प्रकार सुख हो वैसा करो। प्रमाद मत करो । उसके बाद सोमा ब्राह्मणी उन आर्याओंको वन्दन और नमस्कार कर उनके पाससे अपने घरमें राष्ट्रकूटके पास आयेगी। आकर हाथ जोड राष्ट्रकूटसे पूर्ववत् पूछेगी
'तएणं ताओ' त्यादि.
ત્યાર પછી તે સુત્રતા આર્યાએ કેઈ સમયે પૂર્વાનુમૂવી વિચરણ કરતાં કરતાં પાછી બિભેલ સન્નિવેશમાં આવશે અને વસ્તીની આજ્ઞા લઈ ત્યાં તપસંયમથી આત્માને ભાવિત કરતી રહેશે. ત્યાર પછી તે મા બ્રાહ્યણી તે આર્થીઓના આવવાના સમાચાર મળતાં હૃષ્ટ તુષ્ટ હૃદયથી સ્નાન કરી તથા ઘરેણાં આભૂષણથી વિભૂષિત થઈ અગાઉની જેમ તે આર્યોની પાસે જઈને વંદન નમસ્કાર કરશે અને વંદન નમસ્કાર કરી ધર્મ સાંભળીને તે આર્થીઓને કહેશે હે દેવાનુપ્રિયે ! હું રાષ્ટ્રકૂટને પૂછીને આપની પાસે મુંડિત થઈને પ્રવજ્યા લેવા ચાહું છું તે આર્યાં તેને કહેશે –હે દેવાનુપ્રિયે ! તને જે પ્રકારે સુખ થાય તેમ કર. માદ ન કર. ત્યાર પછી સેમા બ્રાહ્યણું તે આર્થીઓને વંદન નમસ્કાર કરી તેમની પાસેથી પિતાના ઘરમાં રાષ્ટ્રકૂટની પાસે આવશે. આવીને હાથ જોડી રાષ્ટ્રકૂટને
શ્રી નિરયાવલિકા સૂત્ર