Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४२
५ वृष्णिदशास्त्र अजीव आदि तत्त्वोंको जानकर विचरने लगे। उसके बाद वह निषधकुमार एक समय जहाँ पौषधशाला थी वहाँ गये और वहाँ दाभका आसनपर बैठकर धर्मध्यान करते हुए विचरने लगे। उसके बाद रात्रिके अन्तिम प्रहरमें धर्म जागरणा करते हुए उस निषधकुमार के हृदयमें इस प्रकारका विचार उत्पन्न हुआ कि वह ग्राम यावत् सन्निवेश धन्य है जहाँ अर्हत् अरिष्टनेमि भगवान विचरते हैं ! वे राजा ईश्वर तलवर माडम्बिक कौटुम्बिक यावत् सार्थवाह प्रभृति धन्य हैं जो भगवानको वन्दन नमस्कार करते हैं और सेवा करते हैं।
यदि अर्हत् अरिष्टनेमि भगवान पूर्वानुर्वी विचरते हुए नन्दन वनमें पधारें तो मैं भी भगवानको वन्दन नमस्कार करूँ और उनकी सेवा करूँ । उसके बाद भगवान अर्हत् अरिष्टनेमि उस निषधकुमार के इस प्रकारका आध्यात्मिक अन्तःकरणका विचार जानकर, अठारह हजार श्रमणोंके साथ उस नन्दनवन उद्यानमें पधारे । भगवानके दर्शनके लिए परिषद् अपने २ घरसे निकली। उसके बाद
અજીવ આદિ તને જાણીને વિચરવા લાગ્યા. ત્યાર પછી તે નિષકુમાર એક વખત જ્યાં પિષધશાળા હતી ત્યાં ગયા અને ત્યાં દાભને સંસ્તારક (આસન) બિછાવી તેના પર બેસી ધર્મધ્યાન કરતા વિચારવા લાગ્યા. ત્યાર પછી પાછલી રાત્રિએ ધર્મ–જાગરણ કરતાં તે નિષકુમાર ના મનમાં એ વિચાર પેદા થયો કે તે ગ્રામ સન્નિવેશ આદિ ધન્ય છે કે જ્યાં અહંતુ અરિષ્ટનેમિ ભગવાન વિચરે છે. તે રાજા ઈશ્વર, તલવર, માડમ્બિક, કૌટુંબિક યાવત્ સાર્થવાહ આદિ ધન્ય છે જે ભગવાનને વંદન નમસ્કાર કરે છે.
જો અહંતુ ગત્તેિમિ ભગવાન પૂર્વાનપૂર્વ વિચરતાં નન્દન વનમાં પધારે તે હું પણ ભગવાનને વંદન નમસ્કાર કરું અને તેમની સેવા કરું. ત્યાર પછી लन म अरिष्टनेमि ते निषधकुमार न२॥ २॥ माध्यामिs=Aत:કરણના વિચાર આદિ જાણીને અઢાર હજાર શ્રમણની સાથે તે નન્દનવન ઉદ્યાનમાં પધાર્યા. ભગવાનનાં દર્શન કરવા માટે પરિષદ્ પિતાપિતાને ઘેરથી નીકળી. ત્યાર
શ્રી નિરયાવલિકા સૂત્ર