Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७८
३ पुष्पितासूत्र अलङ्कृत हो दासियोके समूहसे घिरी हुई अपने घरसे निकल कर निमेल सन्निवेशके मध्य भागसे होती हुई सुव्रता आर्याओंके उपाश्रयमें आयेगी। आकर वह सुव्रता आर्याको वन्दन और नमस्कार कर सेवा करेगी । उसके बाद वे सुव्रता आर्या उस उस सोमा ब्राह्मणीको अनेक प्रकारसे विचित्र केवलि प्रज्ञात धर्मका उपदेश करेगी'जिस प्रकार जीव कर्मसे बद्ध होते हैं और मुक्त होते हैं ' । इस प्रकार केवलि प्ररूपित धर्म सुनकर वह सोमा ब्राह्मणी सुत्रता आर्याके पास यावत् बारह प्रकारका श्रावक धर्मको स्वीकार करेगी। बाद उन आर्याओंको वन्दन-नमस्कार कर जिस दिशासे आयेगी उसी दिशामें लौट जायगी ।
तदनन्तर वह सोमा ब्राह्मणी श्रमणापासिका बनेगी। और सभी जीव अजीव आदि तत्त्वोंको जानकर श्रावकवतसे आत्माको भावित करती हुई विचरेगी । उसके बाद वह सुव्रता आर्या किसी समय विभेल सन्निवेशसे निकलकर बाहर देशमें विहार करती हुई विचरेगी ॥८॥
થઈ દાસીઓની મંડળીમાં ઘેરાઈને પોતાના ઘરમાંથી નીકળી બિભેલ સન્નિવેશના મધ્ય ભાગમાંથી થઈને સુત્રતા આર્યાઓના ઉપાશ્રયમાં આવશે આવીને તે સુવ્રતા આર્યાને વંદન નમસ્કાર કરી સેવા કરશે ત્યાર પછી તે સુત્રતા આર્યાએ તે સમા બ્રાહ્મણને વિચિત્ર કેવલી પ્રજ્ઞમ ધર્મને-અનેક પ્રકારે ઉપદેશ કરશે જે પ્રકારે જીવ કર્મથી બંધાય છે અને મુક્ત થાય છે. ઈત્યાદિ કેવલી પ્રરૂપિત ધર્મ સાંભળીને તે સામા બ્રાહ્મણ સુત્રતા આર્થીઓની પાસે બાર પ્રકારના શ્રાવકધર્મને સ્વીકાર કરશે. પછી તે આર્યાઓને વંદન-નમસ્કાર કરીને જે દિશાથી તેઓ આવી હશે તે દિશામાં પાછી જશે.
ત્યાર પછી તે સામા બ્રાહ્મણી શ્રમણ ઉપાસિકા બનશે અને બધાં જીવ અજીવ આદિ તને જાણી શ્રાવક વ્રતથી આત્માને ભાવિત કરતી વિચરશે. ત્યાર પછી સુત્રતા આર્યાએ કેઈ સમયે ખિભેલ સન્નિવેશથી નીકળીને બીજા शिक्षा विहाR 5२ती वियरले. (८)
શ્રી નિરયાવલિકા સૂત્ર