Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
_ ३ पुष्पितासूत्र समक्षं दोषाऽऽविष्करणपूर्वकं तिरस्कुर्वन्ति, अभीक्ष्णं २ वारंवारम् एतमर्थपुत्रादिलालनादिविषयं निवारयन्ति-अवरुन्धन्ति । ततः खलु तस्याः सुभद्राया आर्यायाः श्रमणीमिनिग्रन्थीभिः हिल्यमानाया यावत् अभीक्ष्णम् २ एतमर्थ निवार्यमाणाया अयमेतद्रूपः वक्ष्यमाणलक्षणः आध्यात्मिक अन्तःकरणगतः संकल्पो यावत् समुदपद्यत । अनपघट्टिका अविद्यमानोऽपघट्टकोतिरस्कार रूप 'गर्हणा' करती हैं और वे बालक बालिकाओं आदिका लालन विषय का बार बार निवारण करती हैं।
उसके बाद उन सुव्रता आदि आर्याओंके द्वारा पूर्वोक्त प्रकारसे हीलना निन्दना आदि करनेपर तथा वारम्वार निवारण करनेपर उस सुभद्रा आर्याके अन्तःकरणमें इस प्रकारका विचार उत्पन्न हुआ कि 'जब मैं अपने घरमें थी तो स्वतंत्र थी, जब मैं घर छोडकर मुण्डित हो प्रवजित हो गई तबसे मैं पराधीन हूँ। पहले ये श्रमण निम्रन्थिया मेरा आदर करती थीं और मेरे साथ प्रेमका बर्ताव करती थीं, पर आज ये न मेरा आदर ही करती हैं और न प्रेमका वर्ताव ही करती हैं, अपितु ये सर्वदा मेरी निन्दा करती रहती हैं। इसलिये मुझे उचित है कि प्रातःकाल होते ही इन सुव्रता आर्याओंको छोडकर अलग उपाश्रयमें जाकर उतरूँ। ऐसा કરતી વારંવાર પુત્ર આદિના લાલન વિષયનું નિવારણ કરે છે.
ते सुनता मा सामान ५३४ अरे होलना-निन्दना मा ४२વાથી અને નિવારણ (મનાઈ) કરવામાં આવતાં તે સુભદ્રા આર્યાના અંત:કરણમાં એવો વિચાર ઉત્પન્ન થયે કે “જ્યારે મારે ઘેર હતી ત્યારે સ્વતંત્ર હતી. હવે જ્યારે ઘર છોડી મુંડિત થઈ પ્રજિત થઈ, ત્યારથી હું પરાધીન છું. પહેલાં આ શ્રમણ નિર્ગન્ધિઓ મારો આદર કરતી હતી અને મારા સાથે પ્રેમને વર્તાવ કરતી હતી. પણ આજે તે નથી મારે આદર કરતી કે નથી મારી સાથે પ્રેમને વર્તાવ કરતી. ઉલટી તે હમેશાં મારી નિન્દા કર્યા કરે છે. માટે સવાર પડતાં જ આ સુત્રતા આર્થીઓને છોડી દઈ કઈ જુદા ઉપાશ્રયમાં ઉતરું એ મારા માટે
શ્રી નિરયાવલિકા સૂત્ર