Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. ४ बहुपुत्रिका देवी अङ्गीकरोमि, भोगभोगान्-भोगा:=शब्दादयस्तेषां भोगा: आसेवनानि तान् । आख्यापनाभिः= 'गृहवासः श्रेयान् ' इति तत्परीक्षार्थ समान्यतः कथनैः, प्रज्ञापनाभिः=' त्वं मा परिव्रज' 'संयमाऽऽचरणं दुष्करम् ।
अनन्तर उन आर्याओंका वन्दन और नमस्कारके साथ विसर्जन किया ।
उसके बाद वह सुभद्रा सार्थवाही श्रमणोपासिका हो गयी, यावत् श्रावकधर्म पालती हुई विचरने लगी। उसके बाद एक समय पिछली रातमें कुटुम्बजागरणा करती हुई उस सुभद्रा सार्थवाहीके हृदयमें इस प्रकारका आध्यात्मिक यावत् विचार उत्पन्न हुआ कि मैं भद्र सार्थवाहके साथ विपुल भोगोंको भोगती हुई यावत् विचर रही हूँ। पर आजतक मेरे एक भी सन्तान नहीं हुई। इसलिये मुझे उचित है कि सूर्योदय होनेपर भद्र सार्थवाहको पूछकर सुत्रता आर्याओके समीप आर्या हो घर छोडकर प्रवजित बनें। ऐसा विचारकर भद्रसार्थवाहके पास आयी और हाथ जोड कर इस प्रकार बोली-हे देवानुप्रिय ! मैं तुम्हारे साथ बहुत वर्षों तक विपुल भोगों को भोगती हुई विचर रही हूँ, पर आजतक मेरे एक भी सन्तान नहीं हुई। સ્વીકાર કર્યો. તે પછી તે આર્યાઓને વંદન અને નમસ્કાર કરીને વિસર્જન કર્યું (विधाय मापी.)
ત્યાર પછી તે સુભદ્રા સાર્થવાહી શ્રમણ ઉપાસિકા થઈ ગઈ. તમામ શ્રાવકધર્મનું પાલન કરતી વિચરવા લાગી. ત્યાર પછી એક સમયે પાછલી રાત્રિએ કુટુંબ જાગરણ કરતી કરતી તે સુભદ્રાસાર્થવાહીના હૃદયમાં આ પ્રકારને આધ્યાત્મિક વિચાર આવ્યો કે હું ભદ્ર સાર્થવાહની સાથે વિપુલ ભોગેને ભગવતી વિચરણ કરું છું પણ આજ પર્યન્ત મને એક પણ સન્તાન થયું નથી. આથી મને એ યોગ્ય છે કે સૂર્યોદય થતાંજ ભદ્ર સાર્થવાહને પૂછીને સુવ્રતા આર્યાની પાસે આર્યા થઈ ઘર બધું છોડી દઈને પ્રવૃજિત બનું. એ વિચાર કરીને ભદ્રસાર્થવાહની પાસે આવી અને હાથ જોડી આ પ્રકારે બોલી –હે દેવાનુપ્રિય ! હું તમારી સાથે ઘણાં વર્ષો સુધી વિપુલ ભેગવિલાસ ભગવતી ફરું છું. પણ
શ્રી નિરયાવલિકા સૂત્ર