Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. ४ बहुपुत्रिका देवी
३३९
सन्ननिच्छन्नपि सुभद्रायाः निष्क्रमणं= परिव्रजनम् अन्वमन्यत = स्वीचकार । शेषं सुबोधम् ॥ ३ ॥
मूलम्-
तणं से भद्दे सत्थवाहे विउलं असणं ४ उवक्खडावेइ, मित्तनाइ जाव आमंतेइ, तओ पच्छा भोयणवेलाए जाब मित्तनाइ० सकारेइ सम्माणे,
छाया-
ततः खलु स भद्रः सार्थवाहो विपुलम् अशनं पानं खाद्यं स्वाद्यम् उपस्कारयति मित्रज्ञाति यावदामन्त्रयति । ततः पश्चात् भोजनवेलायां
ही श्रेयस्कर है ' इस प्रकार उसकी परीक्षाके लिये जो सामान्य कथन, तत्स्वरूप आख्यापनाओंसे, एवं ‘ प्रज्ञापना '' तुम प्रब्रजित मत होओ, संयमका आचरण दुष्कर है ' इस प्रकार विशेष रूपसे कथन स्वरूप प्रज्ञापनाओंसे, और ' संज्ञापना '= ' भोगों को भोग लेनेके बाद ही संयमका आराधन सुकर है " इस प्रकारका समझाना रूप संज्ञापनाओंसे, तथा ' विज्ञापना - संयम ग्रहण में उसके अन्तःकरणकी दृढताकी परीक्षा के लिये युक्ति प्रतिपादनरूप विज्ञापनाओंसे समझाने में समर्थ नहीं हो सका तब उसने अनिच्छापूर्वक सुभद्राको दीक्षा लेनेकी आज्ञा दी ॥ ३ ॥
શ્રેયસ્કર છે” એ પ્રકારે તેની પરીક્ષાને માટે જે સામાન્ય કથન કે તેના જેવી આખ્યાપનાઆથી, તથા પ્રજ્ઞાપના= તમે પ્રત્રજિત ન થાએ સચમનું આચરણ મુશ્કેલ છે આ પ્રકારનું વિશેષરૂપે કથન-તેવી કથનસ્વરૂપ પ્રજ્ઞાપનાથી, તથા સંજ્ઞાપના= ભાગા ભોગવી લીધા પછી જ સચમનું આરાધન સુકર (સહજ) છે ' એ પ્રકારે સમજાવવારૂપી સંજ્ઞાપનાથી, તથા વિજ્ઞાપના= સંયમગ્રહણ કરતાં તેના અંત:કરણની દૃઢતાની પરીક્ષાને માટે યુક્તિપ્રતિપાદનરૂપ વિજ્ઞાપનાઓથી આખ્યા સમજાવવામાં સમ ન થઈ શક્યા ત્યારે તેણે અનિચ્છાપૂર્વક સુભદ્રાને દીક્ષા લેવાની આજ્ઞા આપી. (૩)
,
શ્રી નિરયાવલિકા સૂત્ર