Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३ पुष्पितासूत्र कुमारिकाणामनतिक्रमणीयवचनाभिः दिशाकुमारिकाभिः, उत्तरीयेण-उत्तरदिग्भवेन, विग्रहैः = शरीरः, देवकुमाराणाम् = देवानां मुराणां कुमाराः = बहुतरपूर्वोक्त भावका वर्णन किया है तो फिर उसके बाद चतुर्थ अध्ययनके भावको उन्होंने किस प्रकार निरूपण किया है ।
३१८
सुधर्मा स्वामी कहते हैं
हे जम्बू ! उस काल उस समयमें राजगृह नामक नगर था। उस नगरमें गुणशिलक चैत्य था । उस नगरका राजा श्रेणिक था । उस नगर में महावीर स्वामी पधारे ! परिषद् उनके दर्शनके लिये निकली । उस काल उस समय में बहुपुत्रिका देवी सौधर्म कल्पके बहुपुत्रिक विमानमें सुधर्मा सभाके अन्दर बहुपुत्रिक सिंहासन पर चार हजार सामानिक देवियों तथा चार महत्तरिकाओं-तुल्य विभववाली कुमारि - योसे, जिनका वचन उल्लङ्घित नहीं किया जा सकता ऐसी प्रधानतम चार दिशा
,
कुमारिकाओंसे परिवृत सूर्याभदेव के समान गीतवादित्रादि नानाविध दिव्य भोगों को भोगती हुई विचर रही है, और वह इस सम्पूर्ण जम्बूद्वीपको विशाल अवधिज्ञानसे વર્ણન ક્યું " છે તેા પછી તેના પછી ચાથા અધ્યયનના ભાવને તેમણે કયા પ્રકારે નિરૂપણ કર્યો છે ?
સુધર્મા સ્વામી કહે છે:
હે જમ્મૂ ! તે કાલે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં ગુણશિલક ચૈત્ય હતેા. તે નગરમાં મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ તેમનાં દર્શન માટે નીકળી. તે કાલ તે સમયે ખડુપુત્રિકાદેવી સૌધ કલ્પના અહુપુત્રિક વિમાનમાં સુધર્માંસલાની અંદર બહુ પુત્રિક સિંહાસન પર ચાર હજાર સામાનિક દેવીએ તથા ચાર મહત્તરિકાએ=સમાન વૈભવવાળી કુમારિઓથી, જેનું વચન ઉલ્લંઘન ન કરી શકાય એવી પ્રધાનતમ, ચારે દિશા કુમારી સહિત સૂર્યોભદેવ સમાન ગીત વાત્રિ આદિ નાનાવિધ દિવ્ય ભાગાને ભાગવતી વિચરણ કરતી હતી અને તે આ સપૂર્ણ જમ્મૂઢીપને વિશાલ અવધિ જ્ઞાન વડે ઉપયેગપૂર્વક
શ્રી નિરયાવલિકા સૂત્ર