Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका वर्ग ३ अध्य. ३ सोमिल ब्राह्मण
२९९ कृता सा क्रिया विदित्वपि । दृष्टभ्रष्टान् सम्यक्त्त्वस्खलितान् पूर्वसङ्गतिकान्-पूर्वस्मिन् काले सङ्गतिः मित्रत्वं यैः सह तान् तथा पूर्वमित्राणि,
व्रत किये, तथा यज्ञ आदि करनेसे लेकर यज्ञ स्तम्भ तक गाडा। अनन्तर मैंने वाराणसी नगरीके बाहर आमके बगीचेसे लेकर फूल तकके बगीचे लगवाये । बाद मैने बहुतसी लोहेकी कडाहिया कलछ और तापसके लिये उपयुक्त बहुतसे ताम्बेके पात्र बनवाकर और अपने सभी मित्र-ज्ञाति-स्वजन-बन्धुओंको बुलाकर उन्हें भोजन आदिके द्वारा सम्मानित कर, उन ज्ञाति बन्धुओंके समक्ष अपने पुत्रको कुटुम्बकी रक्षाके लिये स्थापित कर यावत् उससे सम्मति लेकर उन लोहे की कडाहिया आदि लेकर मुण्ड होकर प्रबजित हुआ। और अनन्तर रहित पष्ठ-षष्ठ दिक्चक्रवाल तप करता हुआ विचरण कर रहा हूँ अब मुझे उचित है कि सूर्योदय होते ही बहुतसे दृष्टभ्रष्ट दृष्ट जो कभी देखे हुए यथार्थ भाव हैं उनसे भ्रष्ट रखलित हैं, तथा पूर्वसंगतिक पूर्वकालमें जिनसे संगति-मित्रता हुई थी ऐसे, पर्यायसंगतिक-समान तापस पर्यायवालोंको पूछकर; आश्रम संश्रित आश्रममें रहनेवाले अनेक शत प्राणि
કર્યા. ત્યાર પછી મેં વારાણસી નગરીથી બહાર આંબાના બગીચાથી માંડી કુલવાળા બાગ સુધી બનાવ્યાં. પછી ઘણી લોઢાની કડાઈઓ, કડછી તથા તાપસને માટે ઉપયોગી એવી ઘણી તાંબાનાં પાત્રો વગેરે વસ્તુ બનાવરાવી અને મારા પિતાના સઘળા મિત્ર-જ્ઞાતિ–સ્વજન-બંધુઓને બોલાવીને તેમને ભેજન વગેરે દ્વારા સંમાનિત કર્યા. તે જ્ઞાતિ બંધુઓની સમક્ષ મારા પિતાના પુત્રને કુટુંબની રક્ષાને માટે સ્થાપિત કરીને તેની સંમતિ લઈને તે લોઢાની કડાઈ વગેરે બધું લઈ મુંડિત થઈ પ્રત્રજિત થયે અને અંતરરહિત છઠ-છઠ દિ ચકવાલ તપ કરતે કરતે વિચારું છું. આ માટે મને એ યંગ્ય છે કે સૂર્યોદય થતાં જ ઘણાં દુષ્ટ ભ્રષ્ટ=e=જે કયારેક જોવામાં આવેલાં યથાર્થ ભાવથી ભ્રષ્ટ-અલિત છે તે તથા પૂર્વ સંગતિક સમાન તાપસ પર્યાય વર્તિઓને પૂછીને, આશ્રમ સંશ્રિત= આશ્રમમાં રહેવાવાળા અનેક સંકડે પ્રાણીઓને વચન આદિથી સંતુષ્ટ કરી વહકલ
શ્રી નિરયાવલિકા સૂત્ર