Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२९८
३ पुष्पितास्त्र है कि यहाँ यमकी प्रार्थना करता है-दक्षिण दिशामें महाराज यम परलोक साधक मार्गमें प्रस्थित मुझ सोमिल ब्राह्मण ऋषिकी रक्षा करें, उस दिशामें जो कन्द, मूल, फल फूल आदि हो उन्हे लेनेकी मुझे आझा दें। ऐसा कह कर दक्षिण दिशामें जाता है। इसी प्रकार पश्चिम दिशामें महाराज वरुण देव परलोक साधक मार्गमें प्रस्थित मुझ सोमिल ब्राह्मण ऋषिकी रक्षा करें, इत्यादि पूर्वोक्त विधिसे पश्चिम दिशा में जाता है। बाद उत्तर दिशामें जानेके लिये उसी प्रकार महाराज वैश्रवण( कुबेर )-की प्रार्थना की और उत्तर दिशामें गया। इसी प्रकार इसने चारों-पूर्व आदि दिशाके समान चारों विदिशाओं ( कोणों ) में भी पूर्वोक्त विधिका आचरण किया, और आहार किया।
उसके बाद एक समय अनित्य जागरणा करते हुए उस सोमिल ब्राह्मण के हृदय में इस प्रकारका आध्यात्मिक विचार उत्पन्न हुआ कि मैं वाराणसी नगरीका रहनेवाला अत्यन्त उच्च कुलमें उत्पन्न सोमिल नामका ब्राह्मण ऋषि हूँ। मैंने बहुतसे
દક્ષિણ દિશામાં મહારાજ યમ, પરલોક સાધક માર્ગમાં પ્રસ્થિત સમિલ બ્રાહ્મણની રક્ષા કરે. તે દિશામાં જે કંદ, મૂળ, ફલ, કુલ વગેરે હોય તે લેવાની આજ્ઞા આપે” એમ કહીને દક્ષિણ દિશામાં જાય છે. એ જ પ્રકારે પશ્ચિમ દિશામાં મહારાજ વરુણ, પરલોક સાધક માર્ગમાં પ્રસ્થિત સોમિલ બ્રાહ્મણ ઋષિની રક્ષા કરો. વગેરે પૂર્વોક્ત વિધીથી પશ્ચિમ દિશામાં જાય છે. પછી ઉત્તર દિશામાં જવા માટે એજ પ્રકારે મહારાજ વિશ્રવણ (કુબેર) ની પ્રાર્થના કરી અને ઉત્તર દિશામાં ગયે. આવી રીતે તેણે પૂર્વ આદિ ચારે દિશાઓની પેઠે ચારે વિદિશાઓ (પૂર્ણ) માં પણ પૂર્વોક્ત વિધિનું આચરણ કર્યું અને પછી આહાર કર્યો.
ત્યાર પછી એક વખત અનિત્ય જાગરણ કરતાં કરતાં તે સોમિલ બ્રાહ્મણના હૃદયમાં એવા પ્રકારને આધ્યાત્મિક વિચાર ઉત્પન્ન થયે કે હું વારાણસી નગરીને રહેવાવાળે અત્યંત ઊંચા કુળમાં જન્મેલે સોમિલ નામને બ્રાહ્મણ ઋષિ છું. મેં ઘણાં ઘણું વ્રત કર્યા તથા યશ વગેરેથી માંડી યજ્ઞ સ્તંભ ખેડવા સુધી કર્મ
શ્રી નિરયાવલિકા સૂત્ર