Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका वर्ग ३ अध्य. ३ सोमिल ब्राह्मण
__ अनन्तर वह सोमिल ब्राह्मण दूसरे दिन अपराह्न कालके अंतिम प्रहरमें जहाँ सप्तपर्ण वृक्ष था वहाँ आया। और सप्तपर्ण वृक्षके नीचे अपना कावड रखता है, कावड रखकर वेदी बनाता है, और जैसे अशोक वृक्षके नीचे उसने किया वैसे ही सभी कार्य किये । अन्तमें उसने हवन किया और काष्ठमुद्रासे अपना मुँह बांधकर मौन होकर बैठ गया। उसके बाद उस सोमिल ब्राह्मणके समक्ष मध्यरात्रिके समय एक देव प्रकट हुआ। और आकाशमें खडा होकर अशोक वृक्षके नीचे जिस प्रकार पहले उस सोमिल ब्राह्मणको देवताने कहा था उसी प्रकार फिर भी कहा, परन्तु उस सोमिल ब्राह्मणने उस देवताकी बातपर कुछ भी ध्यान नहीं दिया। सुनी अनसुनी करके केवल चुप रह गया। वह देवता अन्तर्हित हो गया । उसके बाद वल्कल वस्त्रधारी वह सोमिल ब्राह्मण अपना कावड ग्रहण करता है
और काष्ठमुद्रासे अपना मुँह बाधता है। अनन्तर वह उत्तर दिशामें उत्तराभिमुख होकर प्रस्थित हुआ।
પછી તે સોમિલ બ્રાહ્મણ બીજે દિવસ અપરાë કાલના છેલ્લા પહોરમાં (સાંજે) જ્યાં સપ્તપર્ણ વૃક્ષ હતું ત્યાં આવ્યું. અને સપ્તપર્ણની નીચે પિતાની કાવડ રાખીને વેદી બનાવે છે. અને જેવી રીતે અશોક વૃક્ષની નીચે તેણે કર્યા હતાં તેવાંજ બધા કર્મો કરી અન્ત તેણે હવન કર્યો અને કાણમુદ્રાથી પિતાનું મોટું બાંધી મૌન થઈ રહેવા લાગ્યું. પછી તે સોમિલ બ્રાહ્મણની સમક્ષ મધ્યરાત્રિને વખતે એક દેવ પ્રગટ થયે અને આકાશમાં ઉભા રહી અશેકવૃક્ષની નીચે જેમ પહેલાં તે સેમિલ બ્રાહ્મણને દેવતાએ કહ્યું હતું તેવી જ રીતે વળી ફરીને કહ્યું. પરંતુ તે સોમિલ બ્રાહ્મણે તે દેવતાની વાત ઉપર કાંઈ પણ ધ્યાન ન આપ્યું. સાંભળ્યું ન સાંભળ્યું કરીને બિલકુલ ચુપ થઈ રહ્યો. તે દેવતા અંતર્ધાન થઈ ગયે. પછી વક્તવસ્ત્ર ધારી તે સોમિલ બ્રાહણે પિતાની કાવડ લીધી અને કામુદ્રાથી પિતાનું મોટું બાંધે છે. ત્યાર પછી ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ થઈને ચાલવા માંડયું.
શ્રી નિરયાવલિકા સૂત્ર