Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२९३
सुन्दरबोधिनो टीका वर्ग ३ अध्य. ३ सोमिल ब्राह्मण जीवानामपसारणम् , देवपितृकृतकार्यः देवाश्च पितरश्च देवपितरस्तेषां कृतं सम्पादितं कार्य पूजनजलाञ्जलिदानप्रभृतिकृत्यं येन स तथा, दर्भकलशहस्तगतः दर्भाः कुशाः कलशः घटश्च हस्ते गताः प्राप्ताः यस्य स तथा कुशकलशहस्त इति, शरकेण=निर्मन्थनकाष्ठेन अरणि-घर्षणीयकाष्ठं मनाति= घर्षयति, अग्निं संधुक्षते-फूत्करोति । 'समादहे'=समादधाति-स्थापयति, अत्र लटोऽर्थे लिङ सौत्रत्वात् , तद्यथा तानि अङ्गानि यथा, चरुं-हवनार्थ दुग्धेन सह तण्डुलादिहविघुताभिघारितं साधयति-सम्पादयति, रन्धयतीति यावत् ॥५॥
और पितरोंका कृत्य करके दर्भ और कलश हाथमें लेकर गङ्गा महानदीसे बाहर निकला, और अपनी कुटीमें आया । वहाँ आकर दर्भ और कुश एक तरफ रखता है और बालसे वेदी बनाता है। बादमें शरक-निर्मन्थन काष्ठ, जो अग्निके लिए घिसा जाता है; अरणि-निर्मथ्यमान काष्ठ, जिसपर अग्नि उत्पन्न करनेके लिए शरक घिसा जाता है, उन्हें तैयार करता है। अनन्तर शरक के द्वारा अरणि का मन्थन करता है, और मन्थन कर उससे अग्नि निकालता है फिर फूककर उसे सुलगाता है। उसमें समिध काष्ठ डालकर उसे प्रज्वलित करता है, प्रज्वलित कर अग्निके दाहिने पार्श्व (जीमणी बाजू ) में सात अगों ( वस्तुओं ) का स्थापन करता है, वे ये हैं
પિતૃઓનાં કર્મો કરીને, દર્ભ તથા કલશ હાથમાં લઈને, ગંગા મહાનદીમાંથી બહાર નીકળે. અને પિતાની કુટીમાં આવ્યું. ત્યાં આવીને દર્ભ અને કુશને એક તરફ રાખે છે તથા રેતીથી વેદી બનાવે છે. પછી ફરવ=નિર્મથન કાષ્ઠ, જે અગ્નિ માટે ઘસવામાં આવે છે, તે તથા મણિકનિધ્યમાન કાઝ, જેના ઉપર અગ્નિ ઉત્પન્ન ४२१। भाटे 'शरक' घसाय छे ते तैयार 3रे छे. सन २२४ द्वारा १२६नु મન્થન કરે છે. મન્થન કરી તેમાંથી અગ્નિ પ્રગટ કરે છે અને કુંક મારી તેને સળગાવે છે. તેમાં સમિધીનાં કાષ્ટ નાખીને પ્રજવલિત કરે છે. અગ્નિ પ્રજવલિત કરીને અગ્નિની જમણી બાજુમાં સાત અંગે (વસ્તુઓ) નું સ્થાપન કરે છેपा:
શ્રી નિરયાવલિકા સૂત્ર