Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. ३ सोमिल ब्राह्मण
__ २९१
टीका'तएणं से सोमिले' इत्यादि । 'वागलवत्थ नियत्थे' इति, वाल्कलवस्त्रनिवसितः वल्कल-वृक्षत्वक् तस्येदं वाल्कलं तच वस्त्रं वाल्कलवस्त्रं, तत् निवसितं-परिहितं येन स तथा परिहितवाल्कलवस्त्र इति तदर्थः ।
तेएणं से सोमिले' इत्यादि
उसके बाद वह सोमिल ब्राह्मण ऋषि पहला षष्ठ-क्षपण पारणेके दिन आतापन भूमि पर आता है। वहाँ आकर वह वल्कलवस्त्रधारी तापस जहाँ उसकी कुटी थी वहाँ आया । और आकर किढिणसंकायिक ( कावड ) लेता है। तथा पूर्व दिशाको जलसे प्रोक्षण (सिंचन ) करता है और कहता है-' हे पूर्व दिशाके अधिपति सोम देव ' मैं सोमिल ब्राह्मण ऋषि परलोक साधन मार्गमें चलनेके लिये प्रस्थित हूँ, मेरी रक्षा करो, तथा वहाँ जो कुछ कन्द, मूल, त्वचा, पत्र, पुष्प, फल, बीज और हरित वनस्पति हैं उन्हें लेनेकी आज्ञा दो। ऐसा कह कर पूर्व दिशामें जाता है। वहाँ जाकर जो कुछ वहाँ कन्द मूल आदि थे उनका
'तएणं से सामिले 'त्याहि.
ત્યાર પછી તે મિલ બ્રાહ્મણ ઋષિ પહેલા ષષ્ઠક્ષપણના પારણું આવતાં આતાપન ભૂમિ પર આવે છે. ત્યાં આવીને તે વક્તવસ્ત્ર ધારણ કરી રહેલ તાપસ જ્યાં પિતાની પર્ણકુટી હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને પિતાની કાવડ લીધી અને તે લઈને પૂર્વ દિશામાં જલથી સિંચન કરે છે અને કહે છે–“હે પૂર્વ દિશાના અધિપતિ સેમ મહારાજ! પરલોકસાધન માર્ગમાં જવા માટે પસ્થિત સમિલ બ્રાહ્મણ ષિની રક્ષા કરે અને ત્યાં જે કાંઈ કંદ, મૂળ, છાલ, પાંદડાં, પુષ્પ, ફલ, બી તથા લીલોતરી વસ્તુ આદિ છે તે લેવાની આજ્ઞા આપો” એમ કહીને પૂર્વ દિશામાં જાય છે. ત્યાં જઈને જે કાંઈ કંદ, મૂલ આદિ હતાં તે
શ્રી નિરયાવલિકા સૂત્ર