Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६२
निरयावलिका सूत्र माचरामि, योकत्र भैक्ष्यं न लभे तदा मासं क्षपयामि' इति तापसनियम श्रुत्वा श्रेणिको राजा निजराजधानीमागमत् ।
___ ततः पञ्चसु दिवसेषु व्यतीतेषु पारणाऽहे तापसः श्रेणिकराजद्वारमागतः । तस्मिन् दिने राज्ञो महत्या शिरोवेदनया राजभवनं व्याकुलमासीदिति तापसं सत्कर्तुं कोऽपि नाशकत् । तापसस्तादृशं राजभवनं निरीक्ष्य ततः परावृत्तो द्वितीय मासं क्षपयितुं प्रारभत । शिरोवेदनायां शान्तायां राजा तापसमुपागच्छत् । तापसश्च स्वनियमं राजानं श्रावितवान् । भूपः पुनः वहाँ भिक्षा नही मिली तो फिर मासक्षपण ( खमण) के बाद ही पारणा करता हूँ। राजा उस तापसके इस नियमको सुनकर अपनी राजधानीको लौट गया।
उसके पाँच दिन बीत जानेके पश्चात् वह तापस पारणेके दिन, राजा श्रेणिकके द्वारपर आया । उस दिन राजाके सिरमें असह्य वेदना थी जिससे समूचा राजभवन व्याकुल था, इसलिये उस तापसका किसीने सत्कार नही किया । तापस इस प्रकार राजमहलको व्याकुल देखकर लौट गया और पुनः एक मासका उपवास करने लगा।
जब राजाने शिरवेदनासे छुटकारा पाया तब वह पुनः उसी तापसके જાઉં છું. જે ત્યાં ભિક્ષા ન મળે તે વળી પાછા ફરીને માસ ખમણ પછી જ પારણાં કરું છું. રાજા તે તાપસને આ નિયમ સાંભળીને પોતાની રાજધાનીએ पाछ। गया.
તેને પાંચ દિવસ વીતી ગયા પછી તે તાપસ પારણાંને દિવસ રાજા શ્રેણિકના દ્વારે આવ્યો. તે દિવસ રાજાના માથામાં અસહ્ય વેદના હતી જેથી આખું રાજભવન વ્યાકુળ હતું આથી તે તાપસને કોઈએ સત્કાર ન કર્યો. તાપસ આ પ્રમાણે રાજમહેલને અસ્થિર (વ્યસ્ત) જઈ પાછો ફર્યો અને ફરી તે એક માસના ઉપવાસ કરવા લાગ્યું.
જ્યારે રાજાને માથાને દુઃખાવો મટી ગયે ત્યારે તે ફરીને તેજ તાપસની
શ્રી નિરયાવલિકા સૂત્ર