Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका चेटक-कूणिकका दूतद्वारा संवाद नगरीके मध्यसे निकला । निकलकर अच्छी २ वस्तियोंमें विश्राम तथा प्रातःकालिक भोजन करता हुवा सुख-शांतिपूर्वक चम्पानगरीमें पहुँचा । पहुँचकर राजा कूणिकके पास जा हाथ जोड जय-विजय शब्दके साथ राजाको बधाकर इस प्रकार बोलाः
हे स्वामिन् ! चेटक राजा इस प्रकार सूचित करते हैं कि जिस प्रकार राजा कूणिक, श्रेणिक राजाका पुत्र, चेल्लनाका आत्मज और मेरा दौहित्र है उसी प्रकार कुमार वैहल्ल्य भी श्रेणिकका पुत्र, चेल्लनाका आत्मज और मेरा दौहित्र है। सेचनक गंधहाथी एवं अठारह लडीवाला हार राजा श्रेणिकने कुमार वैहल्ल्यको अपनी जीवितावस्थामें ही दिया था, तो भी यदि कूणिक हाथी और हार चाहता है तो उसे चाहिये कि अपने राज्य राष्ट्र और जनपदका आधा भाग वैहल्ल्यको देदे । यदि वह इस प्रकार करे तो मैं भी हाथी और हारके साथ वैहल्ल्यकुमारको भेज दूंगा। इस लिये हे स्वामिन् ! राजा चेटकने न तो हाथी और हार ही दिया न कुमार वैहल्ल्यको ही भेजा ॥ ४१ ॥ સુખ શાંતિપૂર્વક ચંપાનગરીમાં પહોંચ્યા. પછી રાજા કૃણિક પાસે જઈ પહોંચી હાથ જોડી જય વિજય શબ્દની સાથે રાજા કૃણિકને વધાવીને આ घारे यु:
હે સ્વામિન ! ચેટક રાજા એમ સૂચના કરે છે કે જે પ્રકારે રાજા કૃણિક શ્રેણિક રાજાનો પુત્ર ચેલનાને આત્મજ તથા મારે દેહે છે તેવી જ રીતે કુમાર વૈલ્ય પણ શ્રેણિકનો પુત્ર, ચેલ્લનાને આત્મજ તથા મારો દેહે છે. સેચનક ગંધહાથી અને અઢાર સરવાળે હાર રાજા શ્રેણિકે કુમાર વૈહલ્યને પોતાની જીવિત અવસ્થામાં જ દીધા હતા તેમ છતાં જે કુણિક હાથી અને હાર ચાહત હોય તો પોતાના રાજ્ય રાષ્ટ્ર તથા જનપદને અરધે ભાગ વૈવલ્યને તેણે આપવો જોઈએ. જે તે આ પ્રકારે કરે તે હું પણ હાથી અને હાર સાથે હલ્ય કુમારને મોકલી આપું.” માટે છે સ્વામી ! રાજા ચેટકે તે નથી હાથી આપે, કે નથી હાર દીધે, તેમ નથી વૈહલ્ય કુમારને મોકલ્યા. (૪૧)
શ્રી નિરયાવલિકા સૂત્ર