Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका वर्ग २ अध्य. ३-१० भद्रकुमारादि ८
अस्या अयमभिप्रायः - द्वयोः - काल - सुकाल - पुत्रयोः पद्म- महापद्मकुमारयोव्रतपर्यायः ः पञ्च पञ्च वर्षाणि त्रयाणां = महाकाल - कृष्ण - सुकृष्णपुत्राणां-भद्रसुभद्र - पद्मभद्रकुमाराणां चत्वारि चत्वारि वर्षाणि व्रतपर्यायः, पुनस्त्रयाणां = महा
२३३
देवलोक से च्यवकर महाविदेह क्षेत्रमें सिद्ध होंगे । इतना विशेष है कि ये महापद्म अनगार ईशान देवलोक में उत्कृष्ट स्थितिवाले देव हुए ।
हे जम्बू ! श्रमण भगवान महावीर प्रभुने इस प्रकार द्वितीय अध्ययनका निरूपण किया है । वह जैसा भगवानसे सुना है वैसा तुम्हें कहा है ॥ २ ॥ हे जम्बू ! इसी प्रकार शेष आठ अध्ययनोंको जानना चाहिये । काल आदि दस कुमारोके पुत्रोंकी माताओंके नाम उन पुत्रोंके सदृश हैं । इन सबका चारित्रपर्याय अनुक्रमसे इस प्रकार है- काल सुकालके पुत्र पद्म महापद्म अनगारने पाँच २ वर्ष दीक्षा पर्याय पाली ।
महाकाल, कृष्ण और सुकृष्णके पुत्र भद्र, सुभद्र और पद्मभद्रने चार २ वर्ष, महाकृष्ण, वीरकृष्ण, रामकृष्णका पुत्र पद्मसेन पद्मगुल्म और नलिनीगुल्म अनવિશેષ છે કે તે મહાપદ્મ અનગાર ઇશાન દેવલાકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા.
હૈ જમ્મૂ! શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ આ પ્રકારે ખીજા અધ્યયનનું નિરૂપણ કર્યું છે. તે જેવું ભગવાન પાસેથી સાંભળ્યું છે તેવુંજ મે તને કહ્યું છે. (૨)
હૈ જમ્મૂ ! આ પ્રકારે બાકીનાં આઠ અધ્યયનાને જાણી લેવાં જોઈએ, કાલ આદિ દશ કુમારાના પુત્રાની માતાઓના નામ તે પુત્રાના જેવાં છે. તે બધાનાં ચારિત્રપોય અનુક્રમથી આ પ્રકારે છે:~
કાલ સુકાલના પુત્ર પદ્મ મહાપદ્મ અનગારે પાંચ પાંચ વર્ષે દીક્ષાપોય પાળી. મહાકાલ, કૃષ્ણ તથા સુકૃષ્ણના પુત્ર ભદ્ર, સુભદ્ર અને પદ્મભદ્રે ચાર ચાર વર્ષ, મહાકૃષ્ણ, વીરકૃષ્ણ, રામકૃષ્ણના પુત્ર પદ્મસેન, પદ્મગુલ્મ અને નલિનીગુલ્મ
શ્રી નિરયાવલિકા સૂત્ર