Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६८
भगवानने कहा-
हे गौतम ! उस काल उस समय में श्रावस्ती नामकी नगरी थी। उस नगरीमें सुप्रतिष्ठ नामके गाथापति थे । जो अङ्गतिके समान ही आढ्य यावत् अपरिभूत होकर विचरते थे । उस नगरीमें भगवान पार्श्व प्रभु पधारे । जैसे अङ्गति गाथापति प्रव्रजित हुए उसी प्रकार सुप्रतिष्ठ गाथापति भी प्रव्रजित हुए । उसी प्रकार श्रामण्यको विराधित कर काल अवसर काल करके ज्योतिषोंके इन्द्र सूर्य देवपनेमें उत्पन्न हुए। और आयु भव स्थिति क्षय करने के बाद यह सूर्य देव महाविदेह क्षेत्रमें जन्म लेकर सिद्ध होंगे । और सब दुःखों का अन्त करेंगे । हे जम्बू ! इस प्रकार श्रमण भगवान महावीरने द्वितीय अध्ययनके भावोंको निरूपित
किया है।
इति द्वितीय अध्ययन समाप्त हुआ ।
३ पुष्पितासूत्र
ભગવાને કહ્યું—
હૈ ગૌતમ! તે કાલે તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. તે નગરીમાં સુપ્રતિષ્ઠ નામે ગાથાપતિ હતા. જે અંગતિના જેવાજ આત્ય અને અપરિભૂત થઇને વિચરતા હતા. તે નગરીમાં ભગવાન પાર્શ્વ પ્રભુ પધાર્યા. જેમ ગતિ ગાથાપતિ પ્રવ્રુજિત થયા તેવીજ રીતે સુપ્રતિષ્ઠ ગાથાપતિ પણ દીક્ષિત થયા. તેજ પ્રકારે સાધુપણાને વિાધિત કરી કાલ અવસર કાલ કરીને જ્યેાતિષોના ઈન્દ્ર સૂર્ય દેવપણામાં ઉત્પન્ન થયા તથા આયુ ભવસ્થિતિ ક્ષય કરીને પછી આ સૂર્ય દેવ મહા વિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે અને સર્વે દુઃખના અંત લાવશે, હે જમ્મૂ I આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિતાના દ્વિતીય અધ્યયનના ભાવેાનું निइया
छे.
આ પુષ્મિતાનું બીજું અધ્યયન પુરૂં થયું. ૨
શ્રી નિરયાવલિકા સૂત્ર