Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
सुन्दरबोधिनी टीका वर्ग ३ अध्य. ३ अकृति गाथापति
२७९ हरितकराराज्यमानश्रीकाः हरितको नीलवर्णो दूर्वादिवनस्पतिः तेन राराज्यमाना-शोशुभ्यमाना श्रीः-छटा येषां ते हरितकराराज्यमानश्रीकाः अत एव अतीवातीव-अत्यन्तं भृशम् उपशोभमाना उपशोभमानाः, तिष्ठन्ति सन्ति, शेष सुगमम् ॥३॥
स्तम्भ को रोपा, इन सभी कार्यों को किया । अब मुझे उचित है कि मैं रात बीतने पर प्रातःकालमें वाराणसी नगरीके बाहर बहुतसे आमके बगीचे लगाऊँ, एवं मातुलिङ्ग=बिजौरा, वेल, कपित्थ, ( कबिठ ), चिञ्चा=इमली और फूलोंका बगीचा लगाऊँ, इस प्रकार विचार करता है।
रात बीतने पर सूर्योदय होते ही उसने वाराणसी नगरीके बाहर आमके बगीचेसे लेकर फूलके बगीचा तक लगवाया । और वे बगीचे क्रमसे संरक्षित हो संगोपित हो पूर्णरूपसे बगीचे हो गये। हरे और हरी भरी कांतिवाले, तथा बरसने वाले नीले मेघवृन्दोंके समान नीलिमा युक्त, एवं पत्रित, पुष्पित, और फलित होकर वे हरे भरे होनेके कारण अत्यन्त शोभायमान दीखने लगे ॥ ३ ॥
હવે મારે માટે એગ્ય છે કે હું રાત્રિ પુરી થઈ જ્યારે સવાર પડે ત્યારે વારાણસી નગરીની બહાર ખૂબ આંબાનાં વૃક્ષોને બગીચો બનાવું તથા માતુલિંગ=બિરા, વેલ, કપિત્થ, ચિચા=આમલી તથા કુલની વાડી બનાવું. આ પ્રકારે વિચાર કરે છે.
રાત્રિ વિતી સૂર્યોદય થતાં જ તેણે વારાણસી નગરીની બહાર આંબાના બગીચાથી માંડીને કુલની વાડી સુધી બધું બનાવ્યું અને તે બગીચા હળવે હળવે સંરક્ષિત અને સંગપિત થઈ પૂર્ણ રૂપમાં બગીચા થઈ ગયા. લીલા, લીલીછમ કાન્તિવાળા, પાણીથી ભરેલા મેઘવૃન્દો (વાદળાં) હોય તેવા ઘનીભૂત રંગવાળા, પ તથા પુષ્પવાળા અને ફળવાળા હોવાથી તથા હરિયાળા હોવાથી બહુ शालायमान भावा साया. (3).
શ્રી નિરયાવલિકા સૂત્ર