Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६०
३ पुष्पितासूत्र इति पुरुषादानीयः, यद्वा - पुरुषाणां मध्ये आदेयवचनत्वात् पुरुषादानीयः, आदिकरः - धर्मस्य आदिकरः, यथा - महावीरः = चतुर्विंशस्तीर्थङ्करः, तथैव सर्वगुणसम्पन्नः, किन्तु पार्श्वप्रभुः नवहस्तोच्छ्रायः - नवहस्त परिमितशरीरः षोडशभिः श्रमणसाहस्रीभिः, अष्टात्रिंशद्भिः श्रमणीसहस्रैश्व युक्तः यावद् ग्रामानुग्रामं विहरन् कोष्टके - कोष्ठनामोद्याने समवसृतः = समागतः, परिषत् निर्गता, पार्श्वतीर्थङ्करस्य धर्मदेशनां श्रुत्वा स्वस्थानं गता ।
ततः खलु सोऽङ्गतिर्गाथापतिः अस्याः पार्श्वनाथः प्रभु कोष्ठके समवसृतः ' इति वार्तायाः
कथायाः = ' पुरुषादानीयः लब्धार्थः = ज्ञातवृत्तान्तः
ग्रा था इसलिये पुरुषादानीय, धर्मके आदिकर भगवान महावीरके समान सभी गुणोंसे युक्त, नौ हाथ ऊँचे शरीरवाले सोलह हजार श्रमण और अडतीस हजार श्रमणियोंसे युक्त एक ग्रामसे दूसरे ग्राम तीर्थङ्कर परम्परासे विचरते हुए कोष्ठक नामक उद्यान में पधारे । जनसमुदायरूप परिषद अपने २ स्थानसे धर्म श्रवणके लिये निकली । पार्श्वनाथ भगवानकी धर्मदेशना सुनकर अपने २ स्थान गयी ।
उसके बाद वह अङ्गति सुनकर हृष्ट होकर कार्तिक सेठके
गाथापति भगवान पार्श्वनाथके आनेका वृत्तान्त समान निकला । पार्श्वनाथ प्रभुके पास जाकर
આદાનીય ગ્રાહ્ય હતું. આથી પુરૂષાદાનીય, ધર્મના આદિ કરવાવાળા ભગવાન મહાવીર સમાન સર્વે ગુણૈાથી યુક્ત, નવ હાથ ઊંચા શરીરવાળા, સેાળ હજાર શ્રમણ તથા આડત્રીસ હજાર શ્રમણિયેાથી યુક્ત એક ગામથી ખીજે ગામ તીર્થંકર પર પરાથી વિચરતા વિચરતા કાઇક નામના ઉદ્યાન ( ખાગ ) માં પધાર્યાં. જન સમુદાય રૂપ પરિષદ પાતપાતાના સ્થાનથી ધર્મ સાંભળવા માટે નીકળી, પાર્શ્વનાથ ભગવાનની ધર્મ દેશના સાંભળી પાતપાતાને સ્થાને ગઈ.
શ્રી નિરયાવલિકા સૂત્ર
ત્યાર પછી તે અંગતિ ગાથાપતિ ભગવાન પાર્શ્વનાથના આવવાના વૃત્તાન્ત સાંભળી હષ્ટ થઈ કાર્તિક શેઠની પેઠે નિકન્યા. પાર્શ્વનાથ પ્રભુની પાસે જઇ તેણે