Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुन्दरबोधिनी टीका राजा कूणिकको दश कुमारोंसे मन्त्रणा
१९९
दूत वहाँसे चलकर वापस अपने राजा कूणिकके पास आया और उनको सारा वृत्तान्त सुनाया ।
कूणिक, दूतके मुखसे राजा चेटकका संवाद सुन कोपारक्त हो काल आदि दस कुमारोंको बुलवाता है और उन्हें बुलवाकर इस प्रकार कहता है - हे देवानुप्रियों ! वैहल्ल्य कुमार मुझसे बिना कुछ कहे ही सेचनक गंधहाथी, अठारह लडीवाला हार, एवं अपने अन्तःपुर परिवारके सहित सभी प्रकारकी गृहसामग्रियाँ लेकर चम्पानगरीसे निकल गया और निकलकर वैशालीन रोमें राजा चेटकके पास जाकर रहने लगा है । इस समाचारको पाकर मैंने हाथी और हारके लिए अपने दो दूतों को दो बार भेजे लेकिन राजा चेटकने हमारी बातको स्वीकार नही किया, फिर मैंने तीसरे दूतको भेजा; परन्तु राजा चेटकने उसका अपमान कर उसे सपद्वारसे निकाल दिया । इसलिये हे देवानुप्रियों ! हम लोगोंको चाहिये कि हम राजा चेटकका निग्रह करें ।
ક્રૂત ત્યાંથી ચાલીને પાછા પેાતાના રાજા કુણિકની પાસે આવ્યા અને તેને સર્વ હકીક્ત સભળાવી.
કૃણિક તના મેાઢેથી રાજા ચેટકના સંવાદ સાંભળી કાપથી રકત થઈ કાલ આદિ દશ કુમારાને ખેાલાવે છે. તથા તેમને ખેાલાવીને આ પ્રકારે કહે છેહૈ દેવાનુપ્રિયે ! વૈહલ્ક્ય કુમાર મને કાંઈ પણ કહ્યા વગરજ સેચનક ગંધહાથી અને અઢાર સરને હાર અને પેાતાના અંત:પુર પરિવાર સહિત તમામ જાતની ગૃહસામગ્રી લઈને ચંપાનગરીથી નીકળી ગયા અને જઈને વૈશાલી નગરીમાં રાજા ચેટકની પાસે રહેવા લાગ્યા. આ સમાચાર જાણીને હાથી તથા હાર માટે મેં મારા એ તાને એ વાર મેકલ્યા પણ રાજા ચેટકે મારી વાતને સ્વીકાર કર્યો નથી. પછી મેં ત્રીજા તને મેાકલાત્મ્યા પણ રાજા ચેટકે તેનું અપમાન કરી તેને પાછલે દરવાજેથી કાઢી મૂકયા. માટે હૈ દેવાનુપ્રિયે ! આપણા માટે આવશ્યક છે કે રાજા ચેટકના નિગ્રહ કરવા.
શ્રી નિરયાવલિકા સૂત્ર