Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२२
२ कल्यावतंसिकासूत्र
टीका
'जइणं भंते' इत्यादि-कूणिकराजलघुभ्रातुः कालकुमारस्य पद्मावती नाम भार्या अन्यदा कदाचित् अभ्यन्तरतः अभ्यन्तरभागे सचित्रकर्मणि-विचित्रचित्रकर्मयुक्ते तस्मिन् तादृशे वासगृहे=निजप्रासादे सुप्तजाग्रदवस्थायां तन्द्रायां स्वप्ने सिंहं दृष्ट्वा प्रतिबुद्धा जागरिता । शेषं सुगमम् ॥१॥
कल्पावतंसिका नामक द्वितीय वर्ग. ' जइणं भंते ' इत्यादि
हे भदन्त ! यदि मोक्षप्राप्त श्रमण भगवान् महावीरने निरयावलिका नामक उपाङ्गके प्रथम वर्गमें पूर्वोक्त अभिप्रायका वर्णन किया है तो इसके बाद भगवानने द्वितीय वर्ग-कल्पावतंसिकामें कितने अध्ययनोंका वर्णन किया है ?
सुधर्मा स्वामी कहते हैं
हे जम्बू ! श्रमण भगवान महावीरने कल्पावतंसिकामें दस अध्ययनोंका निरूपण किया है उनके नाम इस प्रकार हैं:
કલ્પાવતસિકા નામને દ્વિતીય વર્ગ 'जइणं भंते ' त्याहि.
હે ભદન્ત ! જે મોક્ષ પ્રાપ્ત થવણભગવાન મહાવીરે નિરયાવલિકા નામે ઉપાંગના પ્રથમ વર્ગમાં પૂર્વોક્ત અભિપ્રાયનું વર્ણન કર્યું છે તે ત્યાર પછી તેમણે બીજા વર્ગ કલ્પાવતસિકામાં કેટલા અધ્યયનું વર્ણન કર્યું છે?
શ્રી સુધર્મા સ્વામી કહે છે –
હે જણૂ! શ્રમણ ભગવાન મહાવીરે કલ્પાવતંસિકામાં દશ અધ્યયનને નિરૂપણ કર્યું છે. તેમના નામ આ પ્રમાણે છે –
શ્રી નિરયાવલિકા સૂત્ર